કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ સુધીનો રોડ નવો બનશે

અંતે મહંમદભાઈ રાઠોડના પ્રયાસો સફળ વાંકાનેર: શહેર અને તાલુકાભરના જ નહીં, બહારગામના વાહનચાલકો માટે શિરદર્દ બનેલ વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ સુધીનો રોડ મંજુર થતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. વાંકાનેરમાં સૌથી વધુ અવરજવર આ રસ્તા પર થઇ રહી છે, સત્તાનું કેન્દ્ર…

ફાયરિંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

રેલવે પ્રોટેશન ફોર્સની ફાયરીંગ પ્રેક્ટીસ હાથ ધરાશે પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનના રેલવે, પ્રોટેશન ફોર્સના પોલીસ અધિકારી/કર્મચારીઓની સને ૨૦૨૪ના વર્ષની ફાયરીંગ પ્રેક્ટીસ હાથ ધરવા સારૂ તા.05/11/2024 (કાલ) થી તા.09/11/2024 સુધી દિવસ પાચ દરમિયાન મોરબી જિલ્લાના વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ…

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ગરીબોને મદદ

આર્યુવેદિક તબીબ દ્વારા મીઠાઈ વિતરણ વાંકાનેર: સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વાંકાનેર દ્રારા ચંદ્રપુર વિસ્તારમા ગરીબ જરૂરિયાતમંદ લોકોને કપડા, મીઠાઇ અને ફટાકડાની 80 કીટ વિતરણ કરીને તેમના ચહેરા પર ખુશી લાવીને મદદરૂપી દિપ પ્રગટાવવાનુ ઉમદા કાર્ય કરવામા આવ્યુ હતું……

વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ચેક ટોલ પ્લાઝા કાર્યરત

મામલતદાર દ્વારા ખુલ્લું મુકાયું વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર વઘાસિયા ટોલ પ્લાઝામાં ટોલ ટેક્સ બચાવવા રોજના અસંખ્ય વાહનો આડે રસ્તે પસાર થઈ રહ્યા હતા જેને કારણે સરકારની તિજોરીને લાખો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો જેને રોકવા નેશનલ હાઇવે ઓથોરિટી…

રાત્રીના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

કલેકટરશ્રીનું જાહેરનામું જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ચાઈનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મુકાયો મોરબી : વર્તમાન સમયમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી વિપરીત અસરના સંબંધમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા…

તા.૯ ના તાલુકા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક

મનરેગા અંગે જો કંઈ ફરિયાદ હોય તો… વાંકાનેર: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવમાં જણાવ્યા અનુસાર તાલુકા સંકલન તથા ફરિયાદ સમિતિની સંરચના, કાર્યસૂચિ તથા કાર્યવિધિ અંગેની સંકલિત સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ…

રાજકોટ ડિ. બેંકનું ખેડૂતો માટે 1000 કરોડનું પેકેજ

ચેરમેન જયેશ રાદડિયાની જાહેરાત રાજકોટ-મોરબી જિલ્લાના અઢી લાખ ખેડૂતોને વગર વ્યાજની રૂા.50 હજારની લોન અપાશે, રૂા.110 કરોડનું વ્યાજ જિલ્લા બેંક ભોગવશે રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્રમા તાજેતરમા પડેલ અતિભારે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ સર્જાયેલ હોય, હરહંમેશા ખેડુતોની પડખે ઉભી રહેતી…

દિવાળીની સાર્થક ઉજવણી: ગરીબોને મીઠાઈ વિતરણ

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા જરૂરીયાતમંદ લોકોને મીઠાઈ વિતરણ કરીને ઉજવવામાં આવી વાંકાનેર: ગઈ કાલે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ AAA વાંકાનેરના બેનર હેઠળ એક ખાસ અને માનવંતા અનામી દાતાશ્રી દ્વારા 250 ગ્રામ અલગ અલગ મીઠાઈ ના 100 બોક્ષનું વિતરણ AAA…

ગાયત્રી શકિતપીઠના અશ્વિનભાઈ રાવલનો આજે જન્મ દિવસ

વાંકાનેર ખાતે આવેલ ગાયત્રી શકિતપીઠના અશ્ર્વિનભાઈ રાવલનો આજે જન્મ દિવસ છે જેવો પોતાના જીવનમાં 73 વર્ષ પૂર્ણ કરીને 74માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. વર્ષોથી ગાયત્રી શકિતપીઠ ખાતે સેવા કરીને પોતાનું જીવન સેવામય બનાવ્યું. છેલ્લા 40 વર્ષથી ગાયત્રી શકિતપીઠ વાંકાનેર…

વાંકાનેરના રાજકુમારીના નિવાસસ્થાને ઇતિહાસ રચાયો

દ્વાર પર લાગેલું તોરણ જોઇને મોદીએ સાંચેઝને તોરણની સંસ્કૃતિ સમજાવી શરણાઈ વાદનના સૂર સાંભળીને સાચેઝ થોભી ગયા હતા ફેમિલી ફોટો સેશન કર્યું વડોદરા: દુનિયાની સૌથી ભવ્ય ઇમારતોમાં જેનો સમાવેશ થાય છે અને દુનિયાના સૌથી વિશાળ ખાનગી નિવાસ સ્થાન તરીકે જેની…

Content Copying Forbidden !!

error: Content is protected !!