કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ફટાકડા ફોડતી વખતે દાઝવા પર શું કરવું?

ઘા પર ઠંડુ પાણી રેડવું જોઈએ નારિયેળનું તેલ, તુલસીના પાનનો અને કાચા બટાકાનો રસ રાહતરૂપ તમામ જાગૃતિ અભિયાનો છતાં ફટાકડાના કારણે થતા અકસ્માતોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. અકસ્માતનો ભોગ બનેલા લોકોમાં માત્ર બાળકો જ નહીં પરંતુ અજાણ્યા રાહદારીઓ…

પીપળીયા રાજમાં બનેલી ભયંકર ઘટના: દુર્ઘટના ટળી

વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજમાં 26-10-24 ના રોજ લગ્નમાં સાંજે ચા બનાવતી વખતે ગેસ ચૂલામાં ચાપળા પાસેથી ગેસ લીક થતાં આશરે 5 થી 7 ફૂટ ઊંચી આગની ઝાર લાગી હતી અને આશરે 10 થી 15 મિનિટ સુધી ચાલુ રહી હતી. બાજુમાં…

આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલ્લું મુકાયું

વાંકાનેર: ગઈ કાલે મોરબી જીલ્લાના વાંકાનેર શહેરમા શહેર તેમજ તાલુકાના લોકોના સુખાકારી માટે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. 2022 વિધાનસભા ચૂંટણી સમયે વાંકાનેર વિધાનસભાના લોકો દ્વારા આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકી ને 54000 જેટલું મતદાન કરી પાર્ટીનો…

દબાણો હટાવવાની કામગીરી: આરંભે શૂરા ?

દાણાપીઠ તથા મિલ પ્લોટમાં દબાણો હટાવ્યા, અનઅધિકૃત બાંધકામને શીલ કર્યા વાંકાનેર: શહેરમાં ઠેક ઠેકાણે દબાણ માફીયાઓ દ્વારા સરકારી જમીનો ઉપર દબાણો કરી ગેરકાયદે મકાનો દુકાનો લારીઓ ઉભી કરી ટ્રાફિક ને અડચણ રૂપ બની રહ્યા હતા ત્યારે પાલિકા તંત્ર દ્વારા લાલ…

અને વિસીપરાની મહિલાનો જીવ બચી ગયો…

ચંદ્રપુરનો શખ્સ કારમાં દારૂ સાથે પકડાયો: વઘાસીયાના શખ્સની તલાશ વાંકાનેર: ૧૦૮ મકનસર લોકેશનને કોલ મળ્યો હતો કે વાંકાનેર વિસીપરામાં ૫૦ વર્ષીય મહિલા મધુબેન જીતેન્દ્રભાઈની તબિયત ખરાબ છે જેથી ૧૦૮ મકનસર લોકેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી તેમના શરીરના vital કઈક…

વાંકાનેરના ત્રણ પ્રા. આરોગ્ય કેન્દ્રમાં મફત સુવિધાઓ

મહાદેવનગર, રામકૃષ્ણ શાળાની બાજુમાં, પંચાસર રોડ ખાતે શહેરીજનોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ વાંકાનેર: હાલ વાંકાનેર નગરપાલિકાના શહેરી વિસ્તારના અલગ-અલગ વિસ્તારમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેમાં વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં એક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે… યુ.પી.એચ.સી. વાંકાનેર મહાદેવનગર, રામકૃષ્ણ…

વડાપ્રધાન મોદી વાંકાનેરના રાજકુમારી સાથે ભોજન લેશે

વડોદરા: દૈનિક સંદેશનો અહેવાલ છે કે નરેન્દ્ર મોદી અને પેડ્રો સાન્ચેઝ તેમના સુરક્ષા કાફલા સાથે હરણી હેન્ગર ખાતેથી લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે જવા માટે નીકળશે. જ્યાં રાજવી પરિવાર બન્ને દેશના પ્રધાનમંત્રીનુ વેલકમ કરશે. જેમની વચ્ચે વાર્તાલાપ થશે. એ પછી દરબાર…

સહાય મેળવવાની અરજી કરવામાં મોડા પડતા નહીં

  ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાન અન્વયે ઓન લાઈન અરજી કરવી ફરજીયાત ખાસ કૃષિ રાહત પેકેજ – ૨૦૨૪ માટે અરજી કરવા ૨૫ (આજથી) થી ૩૧ ઓક્ટોબર સુધી ડિજિટલ પોર્ટલ ખુલ્લુ રહેશે લાભ મેળવવા માટે ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/VLE…

પ્રતિબંધિત પેટકોકના ગુનામાં કારખાનેદાર નિર્દોષ

વાંકાનેર: વાંકાનેરના સરતાનપર નજીક આવેલ શ્વેત સિરામિક્સમાં પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ થવાના કેસમાં ફેકટરીના ડિરેક્ટરોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે…. મોરબીના પ્રદુષણ નિયંત્રણ બોર્ડના તાત્કાલિક પ્રાદેશિક અધિકારી કે બી વાઘેલાએ સ્વેત સિરામિક પ્રા. લી. ના ડીરેક્ટર્સ હેમરાજ ભાલોડીયા અને ત્રિલોક હંસરાજ…

પંચાસીયામાં નવા પશુદવાખાનાની દરખાસ્ત કરવા રજૂઆત

વાંકાનેર તાલુકાના રાતીદેવરી બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય અને મોરબી જિલ્લા પંચાયતના કારોબારી તથા શિક્ષણ સમિતિના સભ્ય ઝાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયાએ પંચાસીયા ગામે નવા પશુદવાખાનાની દરખાસ્ત કરવા રજુઆત કરી છે… જીલ્લા પશુપાલન અધિકારીશ્રીને લેખીતમાં રજુઆત કરી છે કે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે…

Content Copying Forbidden !!

error: Content is protected !!