કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

મિલ સોસાયટીમાં પરિણીત મહિલાએ ગળાફાંસો ખાધો

વાંકાનેર: શહેરની મિલ સોસાયટીમાં રહેતી પરિણીત મહિલા પર તેનો પતિ શક વહેમ અને ઝઘડો કરતો હોય, જેનાથી કંટાળી પરણીતાએ રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરની મિલ સોસાયટીમાં ચાર માળિયા હાઉસિંગ બિલ્ડીંગમાં…

કેરાળામાં દોરા ધાગા કરનાર પાસે વિજ્ઞાન જાથા ટીમ

વાંકાનેર: આજના આધુનીક યુગમાં હજુ પણ અંધ શ્રદ્ધા તેમજ દોરા ધાગાના ધતિંગ જોવા મળી રહ્યા છે ત્યારે વિજ્ઞાન જાથાની ટીમ આવી શ્રદ્ધા દુર કરી લોકોને બચાવવાનું કાર્ય કરતી હોય છે ગઈ કાલે વિજ્ઞાન જાથાની ટીમે રંગેહાથ ધતિંગ કરનારને ઝડપી લીધો…

રોકડ/ એટીએમ પરત આપનાર શબાનાબેનને સલામ !

લેડીઝ પર્સ ભાટિયા સોસાયટીમાં રહેતા મહિલાનું હતું વાંકાનેર: મુસ્લિમ મહિલા શબાનાબેન ફેજલભાઈ પીપરવાડીયા રહેવાસી જીનપરા વાળાને એસટી બસમાં લેડીઝ પર્સ, બે જુદી જુદી બેંકનાએટીએમ કાર્ડ અને રોકડ રૂા. ૧૩,૦૦૦ સહિતના ડોકયુમેન્ટ સાથેનું લેડીઝ પર્સ મળેલ, જે અંગેની જાણ ભોજરાજસિંહ ઝાલા…

મહીકા ગામે દુકાનના તાળા ફંફોળતા બે પકડાયા

વાંકાનેર: તાલુકાના મહીકા ગામે રાત્રીના બંધ દુકાનના તાળા ફંફોળતા શંકાસ્પદ હાલતમાં બે જણાને પોલીસ ખાતાએ પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ મહીકા ગામેથી કોલેર વિજયભાઈ શીવાભાઈ ચાવડાએ ટેલીફોનથી વર્ધી લખાવેલ કે એક શંકાસ્પદ વ્યકતીને પકડીને મહીકા ગામે બેસાડેલ છે. પોલીસ મદદની…

છાતીમાં છરી મારવાની ફરિયાદ દાખલ થઈ

વાંકાનેર: અહીં વૃંદાવન પાર્કમાં રહેતા એક શખ્સને પ્રસંગમા જમતી વખતે થયેલ બોલાચાલીનો ખાર રાખી આરોગ્યનગરના ધા૨ પર ગાળો આપવા લાગેલ, ગાળો આપવાની ના પાડતા ઘરે જઇ છરી લઇ આવીને છાતીના ભાગે એક ઘા મારી ગંભીર ઇજા પહોંચાડવાનો બનાવ બનેલ છે……

પંચાસર રોડ પર પરનો એક મનો દિવ્યાંગ યુવક ગુમ

વાંકાનેર : વાંકાનેર-પંચાસર રોડ પર આવેલ ધરમનગર વિધાતા પોટરી સામેથી એક મનો દિવ્યાંગ યુવક ગુમ થયો છે… વાંકાનેરના માલાભાઈ પેથાભાઈ સાગઠીયાનો 34 વર્ષીય મનો દિવ્યાંગ પુત્ર રાજેશભાઈ સાગઠીયા ગુમ થયો છે. તેણે કાળા કલરનું ટી-શર્ટ પહેર્યું છે અને મુંડન કરાવેલું…

વસુધરા ગામ પાસે ‘ઈંગ્લીશ’ ભરેલી કાર ઝડપાઇ

જેપુર અને થાનના શખ્સ પકડાયા વાંકાનેર: વસુંધરા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને એરપોર્ટ પોલીસે ઝડપી લઇ ગુનો નોંધેલ છે….એરપોર્ટ પોલીસ સ્ટેશન પી.આઇ. આઇ.એન.સાવલીયાનાં માર્ગદર્શન હેઠળ વસુંધરા ગામ તરફ જતા કાચા રોડ પર ખાનગી કંપનીનાં પ્લાન્ટ સામે…

પાડોશીએ છાતીમાં છરીનો ઘા ઝીંકી દીધો

રાજકોટ: વાંકાનેરમાં આરોગ્યનગરમાં રહેતાં એક યુવાનને છાતીમાં છરીનો ઘા ઝીંકી દીધાનો બનાવ બન્યો છે….જાણવા મળ્યા મુજબ આરોગ્યનગરમાં રહેતાં જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૪) નામના યુવાન પર પડોશમાં જ રહેતાં કરણ લોધા નામના શખ્સે હુમલો કરી છાતીમાં છરીનો ઘા ઝીંકી દેતાં ગંભીર…

રાજકોટ ડિવિઝનમાં આવતી કાલથી 4 માર્ચ સુધી રેલ ટ્રાફિક પ્રભાવિત

જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝને એક યાદીમાં જણાવ્યું છે કે રાજકોટ ડિવિઝનમાં રાજકોટ-હાપા સેક્શનમાં સ્થિત પડધરી-ચણોલ-હડમતિયા ખાતે ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 20 ફેબ્રુઆરીથી 4 માર્ચ, 2025 સુધી રેલ ટ્રાફિક પ્રભાવિત થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો…

આજે રાજવી ડૉ.એમ.કે.રણજીતસિંહ ઝાલાનો જન્મ દિવસ

આજે વાંકાનેરનાં રાજવી પરિવારના સભ્ય ડૉ.એમ.કે.રણજીતસિંહ ઝાલાનો જન્મ દિવસ છે. ડો.એમ.કે રણજીતસિંહ સંધ લોક સેવા આયોગ (UPSC) ની પરીક્ષા સન -1961 માં IAS પાસ કરી બાળપણથી જંગલ અને વન્યજીવો પ્રત્યેના લગાવને કારણે ગુજરાતમાં ઉછર્યા હોવાં છતાં તેમણે સંધીય સેવા માટે…

Content Copying Forbidden !!

error: Content is protected !!