ચંદ્રપુર અર્બન ફીડરમાં લાઈટના ધાંધિયા
ઉદ્યોગકારો પરેશાન વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર અર્બન ફીડર હાલ ધણા દિવસથી દિવસમાં બે ત્રણ વખત ફોલ્ટમાં જાય છે અને કલાકો સુધી બંધ રહે છે. આ ફીડરમાં હોસ્પિટલો, હેવી લોડની ફેકરીઓ, ઓઈલ મીલો, જીનીંગ અને નાના મોટા અનેક ઊધોગો છે; જેમને પારાવાર…