કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

મતદાર યાદીનો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

27 ઓક્ટોબર 2023થી મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધી કરવામાં આવશે અમદાવાદ: ભારતીય ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે 27 ઓક્ટોબર 2023થી મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધી કરવામાં આવશે. આ મતદાર યાદી ક્લેક્ટર કચેરી, મતદાર…

કોટડાનાયાણીમાં ગળામાં જીવડું કરડતા મોત

માતાજીના મઢે દર્શન કરવા ગયા ત્યારે ઘટના ઘટી, પરિવારમાં કલ્પાંત વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે માતાજીના મઢે દર્શન કરવા ગયા ત્યારે જેરી જીવડું ડોકના ભાગે કરડી જતાં સારવાર માટે ખસેડવામાં આવતા ત્યાં તેમનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની મળતી…

ટીકીટ ચેકરનો ડોકયુમેન્ટ સાથેનો થેલો ચોરાયો

વાંકાનેર રેલ્વે સ્ટેશને બનેલો બનાવ વાંકાનેર રેલ્વે સ્ટેશનમાં ટ્રેનમાં રીઝર્વેશન કોચમાં જનરલ ટીકીટના પેસેન્જરોને કોચમાંથી ઉતારવા નીચે ઉતરતા કોઇ અજાણ્યો શખ્સ ટીકીટ ચેકરનો જરુરી ડોકયુમેન્ટ સાથેનો થેલો ચોરી જતા ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ ભાવનગરના હાદાનગર સત્યનારાયણ સોસાયટી-ર પ્લોટ…

ઝઘડામાં માર પડતા રાજકોટ દવાખાનામાં

વાંકાનેર તાલુકાના જામસર ગામે ઝઘડો થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ જામસરમાં ભવાનભાઈ વાસુભાઈ સેઢાલીયા (ઉ. ૩૫) નામના યુવાનને ગુણાભાઈએ ઝઘડો કરીને માર માર્યો હતો, જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને…

મજૂરી કરતાં યુવાનનું લોહીની ઉલ્ટી બાદ મોત

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે આવેલ સનહાર્ટ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને ઉલટીઓ થવા લાગી હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનને લોહીની ઉલ્ટી થયેલ…

સોના /ચાંદી સાથે ઝડપાયેલા શખ્સોની પૂછપરછ

સૌરાષ્ટ્ર મેલમાંથી 10 કિલો સોનુ અને 25 કિલો ચાંદી સાથે વાંકાનેર ખાતે ઝડપાયેલા ત્રણેય રાજકોટવાસીની ઉંડી પૂછપરછ જામનગર: કસ્ટમે સૌરાષ્ટ્ર મેઈલમાંથી સોના ચાંદીની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને દબોચી લીધા છે. પાક્કી બાતમીના આધારે મુંબઈથી રાજકોટ આવી રહેલા ત્રણ શખ્સોની વાંકાનેર…

વસુંધરામાં ગૌચર પવનચક્કી માટે ફાળવાતા પરેશાની

એક બાજુ ભરડિયા, બીજી બાજુ પવનચક્કી અને ત્રીજી બાજુ જંગલ ખાતાની જમીન: પશુપાલકો જાયે તો જાયે કહાં ? વાંકાનેર : તાલુકાના વસુંધરા ગામે સર્વે ૮૯ પૈકી-૧ જમીન ગૌચરમાં આલેખાયેલી છે. સરકારી અધિકારી દ્વારા આ જમીન સૌર ઉર્જા મથક-પવનચક્કી સ્‍થાપવા માટે…

ક્ષત્રિય સમાજ કોટડાનાયાણી દ્વારા સેવા કેમ્પ

પદયાત્રીકો માટે તારીખ 3 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી આ સેવા કેમ્પ વાંકાનેર : કચ્છમાં માતાના મઢ જતાં પદયાત્રીકો માટે રાજપૂત ક્ષત્રિય સમાજ કોટડા નાયાણી દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ મોટી સંખ્યામાં પદયાત્રીકો કચ્છમાં આવેલા મા આશાપુરાના દર્શને…

પાકને પાણી પાવા ગયેલા શોક લાગતાં મોત

વાંકાનેર તાલુકાના શેખરડી ગામે વાડીએ પાણી પાવા માટે થઈને ગયેલા વૃદ્ધ પાકને પાણી આપતા હતા ત્યારે વીજ શોક લાગ્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની હોસ્પિટલ…

આયુર્વેદની ખુબ નજીક હતા ગાંધીજી

આ રીતે કરતા હતા બીમારીની સારવાર દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી વિશે બધા જાણે છે. જો કે મહાત્મા ગાંધીના જીવન વિશે એવી અનેક રોચક વાતો છે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. 2 ઓક્ટોબર 2023ના…

Content Copying Forbidden !!

error: Content is protected !!