કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

મિલપ્લોટમા વોડકા સાથે એક પકડાયો

વાંકાનેર : વાંકાનેર શહેરના મિલપ્લોટ ચોકમાંથી સીટી પોલીસ ટીમે એક શખ્શને વિદેશી દારૂ સાથે પકડી પાડયો છે. જાણવા મળ્યા મુજબ અશોક હેમુભાઈ ચૌહાણ નામના શખ્સને મૂનવોક અલ્ટ્રા પ્રીમિયમ વોડકાની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે…

MP, MLA ના લેટરનો માત્ર 5 દિવસમાં નિકાલ કરો

સામાન્ય વહીવટ વિભાગનો આદેશ, હવે નહીં ચાલે લાલિયાવાડી અમદાવાદઃ રાજ્યના સાંસદો અને ધારાસભ્યોના પત્રો ય વિવિધ વિભાગોમાં મહિનાઓ સુધી પડ્યા રહે છે. પરિણામે અરજદારો-મતવિસ્તારોની સમસ્યા ઠેરની ઠેર રહે છે. આ કારણોસર સાંસદો-ધારાસભ્યો ય નારાજ છે. આ જોતાં સામાન્ય વહીવટ વિભાગે…

હવે મોબાઈલ ચોરી/ખોવાઈ જવાનું ટેન્શન ખત્મ

સરકારે લોન્ચ કર્યું પોર્ટલ! ફટાક દઈને ટ્રેક થઈ જશે નવી દિલ્હીઃ ક્યારેય પણ મોબાઈલ ખોવાઈ જવા પર આપણે તેને મળવાની આશા છોડી દઈએ છીએ. કારણકે, બહુ જ ઓછા લોકો એવા હોય છે, જેમનો ખોવાઈ ગયેલો મોબાઈલ પરત મળ્યો છે. મોબાઈલ…

ઓછામાં ઓછા બે કરોડ લોકોના મોત થશે

WHOના ચીફે આપી ભયાનક ચેતવણી, કોરોના કરતાં પણ ખતરનાક બીમારીના ભણકારા કોવિડ-19 થી છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 70 લાખ લોકોના મોત થયા હતા, પરંતુ આંકડો આનાથી વધુ હોઈ શકે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ડો. ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયેસસે એક મોટી…

દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓ નિર્દોષ

પીડિતા અને માતા-પિતા વિરુદ્ધ તપાસનો આદેશ મોબાઇલ ફોનમાં ફોટા પાડી લઈ બળજબરીથી શારીરિક જાતીય પ્રવેશ કરવા મામલે પોકસો એકટ સાહિતની કલમો મુજબ ગુન્હો દાખલ થયો હતો કારખાનામાં સાથે કામ કરતા સગીર હોવાનો પુરાવો રજૂ કરી શક્યા નહોતા, રજૂ કરેલ વિડીયો…

વિદેશી દારૂ સાથે યુવાન ઝડપાયો

ખીજડીયા રાજ, હસનપર, પીપળીયા રાજ, રંગપર અને વીડી જાંબુડીયામાં દેશી દારૂ અંગે દરોડા વાંકાનેર : પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે વાંકાનેર શહેરના શિવપાર્ક વિસ્તારમાં રહેતા વિવેક જીતેન્દ્રભાઈ માણેકના મકાનમાં દરોડો પાડી મેકડોવેલ નંબર તેમજ ઓલસીઝન બ્રાન્ડ…

એકતા ગૃપની પ્રશંસનીય કામગીરી

વાંકાનેર : શહેરમાં વર્ષોથી એકતા ગૃપ સેવાકાર્ય કરે છે. પરપ્રાંતિય મહિલાનું આકસ્‍મિક અવસાન થતાં તંત્ર દ્વારા વાલીવારસની શોધખોળ કરેલ હતી અને કોઇ સગળ ન મળતાં તંત્ર દ્વારા વાંકાનેરનું સેવાકીય અુકતા ગૃપને તેમની અંતિમ સંસ્‍કાર માટે સોપવામાં આવી હતી. એકતા ગૃપ…

વાંકાનેરથી માટેલ માટે નવી બસ ફાળવાઈ

લેખિત અને મૌખિક રજુઆત ફળી વાંકાનેરથી 17 કી.મી.ના અંતરે માટેલમાં સુવિખ્યાત ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. અનેક યાત્રાધામોની જેમ સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામોની યાદીમાં આવતું આ ધામમાં આજે ખુશીનો માહોલ છવાયો છે, કારણ કે ભક્તજનો અને ગ્રામજનોની વર્ષો જૂની માંગ પૂર્ણ…

સ્ટ્રીટલાઇટ ખરીદીમાં થયેલ ગેરરીતીની તપાસ થશે: ધારાસભ્યશ્રી

પ્રજાના ટેક્સના પૈસામાંથી હાથ ધરાતા વિકાસ કામો ઉપર પદાધિકારીઓ અને અધિકારી ધ્યાન રાખે મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવતી ૧૧૫ જેટલી વાડી વિસ્તાર તથા સોસાયટીઓમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે તેને સરકારમાંથી જે કામ મંજૂર કરવામાં આવ્યું છે, તે ૧૧ કરોડથી વધુના…

ભાયાતી જાંબુડીયાના વૃદ્ધનું મોત

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા હરીસિંહ ભગતસિંહ ઝાલા જાતે દરબાર (૬૫) કોઈપણ કારણોસર ઘરે મૃત્યુ પામતા તેના ડેડબોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. સરકારી હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા બાદમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!