કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

પવનચક્કી વિરુદ્ધ વાલાસણના વલીભાઈ હાઇકોર્ટમાં

પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટના જસ્ટીશે કારણ દર્શક નોટિસ જારી કરી ફરતી બ્લેડના લીધે માનસિક તણાવની ખેડૂતની ફરિયાદ, એર સ્પેસ વપરાશ માટે 5 લાખનું વળતર માગ્યું વાંકાનેર: રાજકોટની ભુજ વિન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડને પવન ચક્કી બનાવવાના હેતુથી જમીન ફાળવવાના મોરબીના કલેક્ટરના…

ઢુવા ગામે PGVCL નું સબ ડિવિઝન આવશ્યક

અનેક ઓદ્યોગીક એકમો અને સ્થાનિક પંથકને માટે સુગમતા રહે વાંકાનેર: તાલુકાનું ઢુવા ગામ, જે વાંકાનેર તાલુકાનું ઉદ્યોગ ક્ષેત્રે મોટું ગામ ગણાય છે એ ઢુવામાં જો પીજીવીસીએલનું સબ ડિવિઝન અલગથી મૂકવામાં આવે તો પાવરલોડ પણ ઓછો થાય અને આ પંથકમાં ખેડૂતો…

વિખુટી પડેલ બાળકીને વાલીને સોંપી

વાંકાનેર તાલુકા પોલીસની સરાહનીય કામગીરી વાંકાનેર તાલુકાના પોલીસની હદમાં આવેલા બાઉન્ડ્રી વિસ્તાર જ્યાં સતત વાહનોની અવરજવર રહે છે તે સમય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિગમાં હોય અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો નેશનલ હાઇવે પરની હોટલ પર ચા પાણી નાસ્તો…

દોઢ માસ પૂર્વે ભાગેલું પ્રેમી યુગલ ખંડિત

દારૂ અને વાહન અંગેના ગુન્હા વાંકાનેર: આંખોમાં મોટા અને રંગીન સપના જોઈ વિદ્યાનગરથી દોઢ માસ પૂર્વે ભાગેલા શૈલેષ અને કોમલ નામના બે પ્રેમી પંખીડા ઉડાન ભરી ભાગીને વાંકાનેર પાસે ઢુવામાં આવી ગયા હતા અને સિરામિક ફેકટરીમાં રહીને કામ કરતા હતા…

અમરસર ગામે જાહેર માર્ગોની સફાઈ કરાઇ

‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ હેઠળ આયોજન સમગ્ર રાજ્યમાં અત્યારે ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાનમાં બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ રહ્યા છે. મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. વાંકાનેર તાલુકાના અમરસર ગામે…

દેવ દિવાળીએ તુલસીજીના લગ્ન યોજાશે

ભાટિયા સોસાયટીમાં ભગવાન શાલિગ્રામ શ્રી વિષ્ણુ તથા ભગવતી શ્રી વૃંદા ( તુલસીજી ) ની સગાઈ તથા રૂપિયો નાળિયેર વિધિ થઈ સંપન્ન ભગવતીને લગ્ન સમયે આપવાનો કરિયાવરનું આણું પાથરવામાં આવેલ, જેને નિહાળવા મહિલાઓ સહિત લોકો ઉમટી પડયા હતા વાંકાનેર : સનાતન…

સિરામિક ફેકટરીમાં સગીર પરિણીતાનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેરના ઢુવા નજીક આવેલ સિરેમિકમાં નાની (સગીર) ઉંમરની એક પરિણીતાનું મૃત્યુ થયાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ ઢુવા નજીક આવેલ સિરેમિકમાં જેટ સિરામિક ફેક્ટરીના લેબર કવાટર્સમા રહેતી 17 વર્ષ 10 મહિના ઉંમર ધરાવતી કોમલબેન શૈલેષભાઇ ચૌહાણ નામની…

30 જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને ઈજાફો

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગુજરાત સરકારનો નિર્ણય 1 જાન્યુ. 2006થી 31 ડિસે.2022 સુધી નિવૃત્ત થયેલાને લાભ કર્મચારીઓને 30 જૂનનો ઈજાફો પેન્શનમાં મળવાપાત્ર ગાંધીનગર: રાજ્યના નાણાં વિભાગનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, 30 જૂને વયમર્યાદા…

દારૂ પી ‘ખેલ’ નાખતા હોસ્પિટલેથી ધરપકડ

વાંકાનેર: આંબેડકનગર શેરી નં.૩ માં રહેતા ગીરીશભાઈ દેશાભાઈ બોસીયાએ પ્રવિણભાઈ ખી મજીભાઈ ચાવડા રહે-આંબેડકનગર શેરી નં.૩ વાંકાનેર વાળા વિરુધ્ધમા દારૂ પી ઝઘડો કરવા અંગે એક લેખિત અરજી આપેલ, જે અરજીના કામે પોલીસ ઘરે જતા ૧૦૮ મા બેસી સારવારમા હોસ્પિટલ જતા…

ફાયરિંગ કેસમા વળતા હુમલામાં સારવારમાં મૃત્યુ

કેરાળાના ફાયરિંગ કેસમાં નાસતા ફરતા વૃદ્ધને વઘાસિયા નજીક હુમલો કરાયા બાદ અમદાવાદ સારવારમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો વાંકાનેર : તાલુકાના કેરાળા ગામે બેસતા વર્ષના દિવસે જ આધેડ ઉપર ફાયરિંગ કરવાના ગુન્હામાં નાસતા ફરતા વૃદ્ધ આરોપીને કેરાળા ગામના જ…

Content Copying Forbidden !!

error: Content is protected !!