કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

કમોસમી વરસાદથી થયેલી નુકસાનીનો કરાશે સર્વે

કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઇ ગાધીનગર: ગઈકાલે રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદે વિનાશ નોતર્યો છે. રાજ્યમાં 220 તાલુકાઓમાં ભર શિયાળે માવઠું થતા ખેડૂતોની હાલત કપરી કરી દીધી છે. શિયાળાની ઋતુમાં ભારે પવન સાથે વરસાદથી સૌથી વધુ નુકશાન…

મહિકા ઝેરી દવા પીતા યુવાનનું મોત

વાડીએ રહીને મજૂરી કામ કરતો હતો વાંકાનેર તાલુકાના મહીકા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપીને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો…

જિલ્લાની માહિતી મેળવો એક ક્લિક પર

નીચે આપેલ ગુજરાત ડિજિટલ નકશા લખેલ પર ક્લિક કરવાથી આપના મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉન-લોડ કરો. પછીથી એ એપ્લિકેશન ખોલતા દેખાતા કોઈ પણ જિલ્લા પર ક્લિક કરવાથી જે તે જિલ્લાની વિકિપીડિયા માહિતી મળશે. (મોબાઈલમાં પીડીએફ રીડર જરૂરી છે) ગુજરાત ડિજિટલ નકશો …

ફેકટરીમાં ઉંચાઈએથી પટકાતા શ્રમિકનું મૃત્યુ

જેતપરડા રોડ ઉપર સિરામિક ફેકટરીમાં બનેલી ઘટના બાઉન્ડ્રી નજીક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ ઉપર આવેલ મલ્ટીસ્ટોન સિરામિક ફેકટરીમાં ઉંચાઈ ઉપર ચડી કામ કરી રહેલા સુનિલકુમાર જીતનભાઈ મીન નામનો યુવાનનું અકસ્માતે ઉચાઈએથી નીચે પટકાતા માથાના…

ચીનમાં ફેલાયેલી નવી બીમારીથી દેશમાં એલર્ટ

રહસ્યમય ન્યુમોનિયા દુનિયા માટે ખતરો ચીનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સ્થિત લિયાઓનિંગ પ્રાંતમાં બાળકો ઝડપથી બીમાર પડી રહ્યા છે. આ રોગ દરમિયાન બાળકોમાં ફેફસામાં બળતરા, તાવ, ઉધરસ અને શરદી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. ચાઇનીઝ અધિકારીઓ અને અન્ય ઘણા આરોગ્ય નિષ્ણાતોએ…

“કરા” કેમ પડે છે? તેનો આકાર ગોળ કેમ હોય છે ?

ગઈ કાલે વરસાદ દરમિયાન, બરફના નાના ટુકડા જેને કરા કહેવામાં આવે છે તે પાણીના ટીપાં સાથે અચાનક પડયા હતા, જેને આપણે વરફ વર્ષા કે કરાનો વરસાદ કહીએ છે ત્યારે શું તમે ક્યારેય વિચાર્યું છે કે કરા કેવી રીતે બને છે…

નુક્શાનીનું લોકોને વળતર આપવા માંગ

શકીલ પીરઝાદાએ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો વાંકાનેર: ડિરેક્ટર અને પુર્વ પ્રમુખ: માર્કેટ યાર્ડ, વાંકાનેર તથા મહામંત્રી: ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ શ્રી શકીલ પીરઝાદાએ તાજેતરમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુક્શાનીનું સર્વે કરાવી વળતર આપવા મુખ્ય મંત્રીને પત્ર લખી માંગ કરી…

કમોસમી વરસાદથી તાલુકામાં કરોડોની નુકશાની

ત્રણ જગ્યાએ દીવાલો તૂટી: ૪૭ મકાનોમાં નુકસાની થઈ હોવાની માહિતી વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર માવઠાના કારણે મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે. ભારે પવન સાથે આકાશમાંથી બરફના ગોળા એટલે કે કરા પડ્યા હતા જેના…

વાંકાનેરમાં ગાજવીજ શરુ: વાદળિયું વાતાવરણ

સણોસરામાં કરા પડયા વાંકાનેરમાં પવન સાથે જોરદાર વરસાદ શરુ: લાઈટ ગઈ:લોકો ઘરમાં પૂરાયા વાંકાનેર: આજ રવિવારની વહેલી સવારે વાંકાનેર પંથકના અમુક વિસ્તારમાં સારા એવા છાંટા પડ્યા છે. જ્યારે સવારના 7:15 વાગ્યાની આસપાસ મેહુલિયાએ કટાણે ગાજવાનું પણ શરૂ કર્યું હતું…. આ…

અમરસર ફાટક પાસે અકસ્માતમાં મહિલાનું મોત

માટેલ મંદીરે દર્શન કરવા પગપાળા જતા બનેલો બનાવ વાંકાનેર: રાજકોટના ગુંદાવાડીમાં રહેતા પટેલ જ્ઞાતિના મહિલાને રાજકોટ રોડ પર આવેલ દૂધની ડેરી અને અમરસર ફાટક વચ્ચે એક મોટર સાયકલ ચાલકે ઇજા થતા મરણ નીપજેલ છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં મધુસુદનભાઈ જાદવજીભાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!