કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વરલી મટકાના આંકડા લખતા પકડાયો

રખડતો- ભટકતો દેવીપૂજક ગ્રીનચોકમાંથી ઝડપાયો વાંકાનેર ગ્રીન ચોકમાથી એક શખ્સ વરલી મટકાના આંકડા લખતા ગ્રીનચોકમાંથી ઝડપાયો છે. બનાવની જાણવા મળ્યા મુજબ હનીફભાઈ બચુભાઈ ભટ્ટી જાતે-ખલીફા (ઉવ.૬૨) રહે. વાંકાનેર સિપાઈ શેરી નં-ર વાળો વર્લી ફીચરના “કલ્યાણબં” ના આકડા લખતો તથા પૈસાની…

પંચાસિયાની સહયોગ વિદ્યાલયના ડો.શકીલએહમદ પીએચડી

એક જ પરિવારના ત્રીજા સભ્યે પીએચડી કરી ઇતિહાસ સર્જ્યો વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આવેલ સહયોગ વિદ્યાલયના સંચાલક શકિલએહમદ બાદીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનમાંથી એજ્યુકેશન વિષયમાં “મોરાલિટી ઓફ પ્રાઈમરી સ્કૂલ ટીચર્સ ફોર મોરબી ડિસ્ટ્રિકટ” વિષય પર પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી…

વાંકાનેર પંથક પર કાળચક્ર ફરી વળ્યું

ચોવીસ કલાકમાં છ ના અપમૃત્યુ જેપુરથી ખખાણા જતા યુવાનનું અક્સમાતમાં મોત વાંકાનેર: વાંકાનેર પંથકમાં (1) રેલવે સ્ટેશને જામનગરના યુવાનનું (2) પેટના દુખાવામાં અમદાવાદની મહિલાનું (3) પગથિયાં પરથી લસી પડતા કોળી પ્રૌઢનું અને (4) દીવાનપરામાં GEBની જૂની ઓફિસ તોડતી વખતે છજું…

વાંકાનેરમાં અલગ અલગ બનાવમાં ત્રણના મૃત્યુ

ઠેસ આવતા, પેટમાં દુઃખાવો ઉપડતા અને દીવાલ પડતા યુવાનનું મોત આધેડને પગથિયાં ચડતી વખતે ઠેસ આવતા મોત વાંકાનેર : વાંકાનેર દિવનપરાના રણજીતપરામાં રહેતા ભરતભાઇ નરસીભાઈ સોલંકીને ઘેર પગથિયાં ચડતી વખતે પગમાં ઠેસ આવતા પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા…

રેલ્‍વે સ્‍ટેશનમાં ટ્રેનમાંથી ઉતરતા મોત

વાંકાનેર રેલ્‍વે સ્‍ટેશને ટ્રેનમાંથી ઉતરતી વખતે પગ ફસાઇ જતાં પડી જતાં જામનગરના યુવાનને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ગઈ કાલે મોત નિપજ્‍યું હતું. જાણવા મળ્‍યા મુજબ ગઈ રાત્રે સાડા નવેક વાગ્‍યે વાંકાનેરના રેલ્‍વે સ્‍ટેશન પર એક…

કોંગ્રેસ/માર્કેટ યાર્ડના અગ્રણીઓ દ્વારા આવેદન

વાવાઝોડા અને હિમવર્ષાથી થયેલા નુકશાન બાબતે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું ખેડુતોના ઉભા પાકમાં નુકશાન, NPK – DAP ખાતરની અછત, છાપરા-એકઢારીયા, સોલાર પેનલ- સોલાર વોટર હીટર, મરઘા ઉછેર કેન્દ્રોને નુકશાનીના મુદ્દા આવરી લેવાયા ખેડુતોનો માલ પલળયો છે અને પશુપાલકોનો ચારો પલળીને…

અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનું સન્માન

સાથોસાથ નવનિયુક્ત સરકારી કર્મચારીઓનું પણ સન્માન કરાયું વાંકાનેર: બંધારણ દિવસ નિમિતે વાંકાનેર ખાતે મેઘમાયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા સર અમરસિંહજી હાઇસ્કૂલના ઓડિટોરિયમ હૉલ ખાતે તાલુકા કક્ષાનો અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓ અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહનું આયોજન સી.…

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીનું નવું સરનામું

મોરબીની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી ‘પરિશ્રમ’, મહાવીર સોસાયટી, નવા બસ સ્ટોપ સામે, સનાળા રોડ, મોરબી ખાતે કાર્યરત હતી. પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી, મોરબીના રફાળેશ્વર જીઆઇડીસી ખાતે નવ નિર્મીત મકાનનું તા.૦૫ના રોજ માનનીય કેબિનેટ મંત્રી દ્વારા…

સગીર વતી થતા દસ્તાવેજની નોંધણી માટે કોર્ટની પરવાનગીની જરૂર નથી

અત્યાર સુધી નોંધણી માટે કોર્ટની મંજૂરીનો આગ્રહ રખાતો હતો સગીરનો હક હિસ્સો નક્કી હોય તો જ કોર્ટની મંજૂરી લેવાની રહેશે ગુજરાતમાં સગીર વતી થતા દસ્તાવેજની નોંધણી માટે કોર્ટની પરવાનગીની જરૂર નથી. સગીર વતી દસ્તાવેજોમાં કોર્ટની મંજૂરીની જરૂર નથી. તેમાં નોંધણી…

ધમલપર અને અરણીટીંબામાં વરસાદની નુકશાની

વાંકાનેર: ગઈકાલના વાવાઝોડારૂપી વરસાદ અને હિમવર્ષાના કારણે, ધમલપર ગામ (તા. વાંકાનેર જી. મોરબી) ખાતે વલીભાઈ પિંડાર (99249 21343) નું મરઘાં ઉછેર કેન્દ્ર પડી ગયું છે. કમોસમી વરસાદ અને હિમવર્ષા બાદ અરણીટીંબા ગામ (તા. વાંકાનેર જી. મોરબી) માં થયેલા નુકશાન બાબતે…

Content Copying Forbidden !!

error: Content is protected !!