કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

12 સાયન્સના રિઝલ્ટમાં વાંકાનેર ટોપ 10 વિધાર્થીઓ

ગુજકેટ વાંકાનેર ટોપ-૧૦માં મોર્ડન સ્કૂલના 7, જ્ઞાનગંગા સ્કૂલના 5, વી.એસ.શાહ સ્કૂલના 1 વિધાર્થીને મળ્યું સ્થાન… વાંકાનેર: આજે 12 સાયન્સ અને ગુજકેટનની ગુજરાત બોર્ડ દ્રારા લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. 12 સાયન્સના 2023 ના પરિણામમાં મોરબી જિલ્લાએ મેદાન માર્યું છે મોરબી…

હઝરત મીરુમિયાં બાવાનો 100 મો ઉર્સ મુબારક

વિવિધ પ્રોગ્રામોમાં હાજરી આપી સવાબે દારેન હાંસિલ કરવા અપીલ કરાઈ વાંકાનેર: અહીંના પીરો મુર્શીદ હઝરત પીર સૈય્યદ મીરુમિયાંબાવા સાહેબનો 100 મો ઉર્સ મુબારક ઉજવાશે, જેના પ્રોગ્રામ નિચે મુજબ છે. 5 તારીખ શુક્રવારે: ઈશાની નમાઝ બાદ મિલાદ શરીફ, નાત શરીફ, સૂફી…

જાલસીકા: રખડતો દીપડો પૂરાયો પાંજરે

છતાં ખેડૂતોને તકેદારી રાખવા ત્યાંના સરપંચ ડી. કે. ડાંગરે અપીલ કરી બીજી મે ના રોજ જાલસીકા ગામની સીમમાં આવેલ હેમંતભાઇની વાડીએ વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ખેડૂત વાડીએ પશુઓ લઇને આવ્યા, ત્યાં થોડીવારમાં જ દીપડાએ ખેડૂત પર હુમલો કરવાની કોશિશ…

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખ્સ પર હુમલો

વન વિભાગ આરોપીઓના વાહનો પકડતું હોય ભરવાડ બાતમી આપતા હોવાની શંકાએ માર મરાયો વાંકાનેર : રામપરા વીડીમાં ગેરકાયદે વાહનો ઘુસાડતાં શખ્સોના વાહન વારંવાર પકડાય જતા હોય આ વાહનો અંગે વનવિભાગને માહિતી આપતા હોવાની શંકા રાખી સાત શખ્સોએ વાંકાનેર તાલુકાના રાજાવડલા…

ખેડૂતોની બરબાદીનું કારણ નકલી બિયારણ?

નકલી બિયારણથી થતી નુકશાની ભરપાઈ થઇ શકતી નથી ખેડૂતની સજાગતાના અભાવે આખી સીઝન તે હારી જાય છે નકલી બિયારણો વેંચતા વિક્રેતાઓએ પોતાના સ્વાર્થ માટે કે કમાઈ લેવાની લાલચે આવી વૃત્તિ ત્યજવી જોઈએ. ગુજરાતમાં ઘણા સમયથી નકલી બિયારણને કારણે ખેડૂતોના પાકને…

બાઈક સ્લીપ થતા યુવાનને ઈજા

તીથવા ગામના ભરવાડ યુવાન મોરબી સારવારમાં વાંકાનેર તાલુકાના તીથવા ગામનો વતની ભોપાભાઈ વેલાભાઈ ફાંગલીયા નામનો 43 વર્ષીય યુવાન તીથવા ગામેથી ઢુવા બાજુ જતો હતો ત્યારે અકસ્માતે ઇજા થઇ હતી. જાણવા મળ્યા મુજબ તીથવાના ભોપાભાઇ રસ્તામાં ઢુવાના ઓવરબ્રિજ નજીક સામેથી આવતા…

ધમલપર: દાદુપીરનો ઉર્ષ મુબારક ઉજવાયો

વાંકાનેર: ધમલપર પાસે મચ્છુ નદીના કાંઠે આવેલ હઝરત દાદુપીર (રહેમતુલ્લાહ અલયહે)નો આજે ઉર્ષ મુબારક ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ શિરકત કરી હતી. ગઈ કાલે ઈશાની નમાજ બાદ સંદલ મુબારક ચઢાવવા નવા ધમલપરથી ઝુલુસના રૂપમાં શ્રદ્ધાળુઓ દરગાહ શરીફ આવ્યા હતા.…

સદગુરૂ આનંદ આશ્રમ કેમ્‍પમાં ૧૪૦ જેટલા દર્દીઓએ લાભ લીધો

રાજકોટના નામાંકીત ડોકટરોએ સેવા આપી વાંકાનેર: અહીંના રાજકોટ રોડ પર આવેલ શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ખાતે શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ (રાજકોટ) તથા શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ટ્રસ્‍ટ (વાંકાનેર) ના સંયુકત ઉપક્રમે ફ્રી નિદાન તથા દવા વિતરણ માટેનો મેગા કેમ્‍પનું…

જેલનો પાકા કામનો કેદી વાંકાનેર ખાતેથી ઝડપાયો

જેલમાં હાજર થવાને બદલે છેલ્લા એકાદ માસ ઉપરથી ફરાર હતો સુરેન્દ્રનગર: મળતી માહિતી મુજબ રાજકોટ મધ્યસ્થ જેલનો પાકા કામનો કેદી નં.48644 જગદીશભાઇ રામજીભાઇ સારલા જાતે ચુ.કોળી ઉ.વ.47, રહે.હાલ-વાંકાનેર, રેયશેરા ક્રિયેશન કારખાનામાં, જી.મોરબી રહે. મુળ-બ્રહ્મપુરી (વણકી/દેવસર), તા.સાયલા, જી.સુરેન્દ્રનગર વાળો ગઇ તા.1/03/2013…

અકસ્માતનો ભોગ બનેલ યુવાનનું મોત

તે બે બહેનોનો એકનો એક ભાઈ હતો રાતીદેવરી પાસે ફોરવ્‍હીલે બાઇકને હડફેટે લેતા હર્ષ વાગડીયાને ઇજા થઇ હતી રાજકોટ: રાતીદેવરી પાસે કારની હડફેટે ગંભીર રીતે ઘવાયેલા હર્ષ વાગડીયા નામના યુવકનું સારવારમાં મોત નિપજતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત…

Content Copying Forbidden !!

error: Content is protected !!