જેતપરડા કંપનીના બે શ્રમિક દાઝી જતાં સારવારમાં

ગરમ પાણી બંને શ્રમિકને ઉડેલ વાંકાનેર:તાલુકાના જેતપરડા ગામે આવેલી અશીયાટીક કેમિકલ નામની કંપનીમાં કામ કરતાં મુળ મધ્યપ્રદેશના બે મજૂર ગરમ પાણી ઉડતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. જાણવા મળ્યા મુજબ જેતપરડાની કંપનીમાં કામ કરતાં મુળ એમપીના વિનોદ દુબલીયાભાઇ…



