ગઢિયામાં દીપડાએ વાછરડીનું મારણ કર્યું
લોકોએ સાવચેત રહેવું નજીકના વિસ્તારમાં રહેતા નાગરિકોમાં ભય વાંકાનેર: અહીં શહેર નજીક આવેલા ગઢિયા ડુંગરમાં હરિહર ગૌશાળામાં દીપડો આવી ગયો હતો અને એક વાછરડીનું મારણ કર્યું હતું. મયાભાઇ રાજગોરના જણાવ્યા અનુસાર આજે વાંકાનેર ગઢિયામાં હરિહર ગૌશાળામાં દીપડો આવી ગયો હતો…





