કોંગ્રેસ/માર્કેટ યાર્ડના અગ્રણીઓ દ્વારા આવેદન
વાવાઝોડા અને હિમવર્ષાથી થયેલા નુકશાન બાબતે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું ખેડુતોના ઉભા પાકમાં નુકશાન, NPK – DAP ખાતરની અછત, છાપરા-એકઢારીયા, સોલાર પેનલ- સોલાર વોટર હીટર, મરઘા ઉછેર કેન્દ્રોને નુકશાનીના મુદ્દા આવરી લેવાયા ખેડુતોનો માલ પલળયો છે અને પશુપાલકોનો ચારો પલળીને…