કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વર્લી-ફીચરના આંકડા રમતા બે શખ્સ ઝડપાયા

ઢુવા નજીક ટ્રેન હડફેટે રાજસ્થાની યુવાનનું મૃત્યુ વાંકાનેર: મિલ પ્લોટ રેલ્વે સ્ટેશન રોડ પર સરકારી વસાહત પાસે વર્લી-ફીચરના આંકડાનો જુગાર રમતા- રમાડતા બે શખ્સને એલ.સી.બી.એ પકડી પડેલ છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. ભરતભાઈ ધેલાભાઈ જીલરીયા તથા…

કોઠારીયાનો શખ્સ બોલેરો ગાડીના હડફેટે: ઇજા

વાંકાનેર: મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે બોલેરો ગાડીના ચાલકે બે વ્યક્તિઓને હડફેટે લીધા હતા… જેથી કરીને જાદવજીભાઈ પોપટભાઈ ઉભડિયા (૬૫) રહે જડેશ્વર કોઠારીયા વાંકાનેર અને કમલસિંગ રઘુવરદયાલ ભીલચંદવા (૪૩) રહે માર્કેટયાર્ડ મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને…

મર્હુમ ખુરશીદહૈદર ઉર્ફે મીરસાહેબનું પેઢીનામું

પીર મશાયખ (રહે.) થી પહેલાનું પેઢીનામું તથા નિચે આપેલ નોંધ ૧ અને ર અમોએ ‘પીર મશાયખ (રહ.)નો મઝહબ‘ નામની પુસ્તિકામાંથી સાભાર લીધેલ છે. પીર મશાયખ (રહે.) થી પછીનું પેઢીનામું તથા નિચે આપેલ નોંધ ૩ થી ૬ અમોએ પીર વિઝારતહુસૈન વલ્દ…

મીર સાહેબની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ મંગળવારના

વાંકાનેર: મોમીન મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને વાંકાનેરના પુર્વ ધારાસભ્ય શ્રી ખુરશીદ હૈદર એ. પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું તા. 9/3/2024 શનિવારની સાંજે દુઃખદ અવસાન થયું છે. તા. 12/3/2024 મંગળવારના રોજ સર્વ સમાજ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ છે. એક પણ સમાચાર નહીં…

મીર સાહેબની દફનવિધિ અને જિયારતનો કાર્યક્રમ

દફનવિધિ વાંકાનેર: મોમિન મોટી જમાતના સજ્જાદાનશીન અને પીરો મુર્શીદ અલ્હાજ પીર સૈયદ ખુરશીદહૈદર ઉર્ફે મીર સાહેબ બાવા સાહેબ (પુર્વ ધારાસભ્ય વાંકાનેર) અલ્લાહ તઆલાની રહેમતમાં પહોચી ગયા છે. બાવા સાહેબના દફનનો કાયર્કમ તાઃ ૧૦-૦૩-૨૦૨૪ ચાંદ ૨૮ શાબાન ૧૪૪૫ રવિવારના (આજે) નીચે…

પડતર દુકાનમાં કોઈ વિલાયતી દારૂ મૂકી ગયો !

વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળી ગામે રહેતા ભરતભાઈ વીરાભાઈ સોનારાએ રંગપર ગામની સીમમાં આવેલ એકયુવીટ પ્લાસ્ટ નામના કારખાના સામે ખરાબામાં બેલા અને સીમેન્ટના પતરા મુકી પાન માવાની દુકાન બનાવેલ હતી અને જે દુકાન લાંબા સમયથી પડતર હોય અને દુકાનમાં લાકડા ઘોડા તથા…

પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ ધર્મગુરૂ મીર સાહેબની દુઃખદ વફાત

વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું આજે સાંજે અચાનક આવેલ હ્દયના હુમલામાં દુઃખદ અવસાન થયું છે. (ઇન્ના લીલ્લાહે વ ઇન્ના એલયહે રાજેઉન) પાક પરવરદિગાર એમને જન્નત નસીબ કરે (આમીન) એક પણ…

ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવતીકાલે તમામ વિભાગોમાં ફ્રી ઓપીડી કેમ્પ

જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

ચક્કર આવતા અને હાર્ટએટેકથી બે શખ્સના અપમૃત્યુ

લેબર ક્વાર્ટરમાં આગ: બાઈક પરથી પડી જતા ઇજા વાંકાનેર: શાહનવાઝ નામથી કાપડની દુકાન ધરાવતા આધેડ વયના વ્‍યકિત હાજી કાદરભાઇ દાઉદભાઇ મેમણ સલોત શેરી નાકે આજે વહેલી સવારે દુકાન ખોલી સાફ સફાઇ કરી પાણી છાંટી રહયા હતા. ત્‍યારે અચાનક ચક્કર આવી…

વાંકાનેર વિસ્તારનો મોમીન સમાજ અને ગૌ-હત્યા

શું કોઈ હિન્દુ નોન-વેજ ખાતો જ નથી? અંગત દુશ્મનીનો બદલો ગાયના નામે લેવાય તેની સામે વાંધો છે હિન્દૂ ભાઈઓ જ ગાયને કસાઇઓ પાસે કતલખાને મોકલી રહ્યા છે: મોહન ભાગવત મોમીન મહેનત કરી પરસેવો પાડી ખાનારી કોમ છે એ ખરું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!