કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

આઘેડનો મચ્છુ પુલ પરથી આપઘાત

રાજકોટના રહેવાસીએ વાંકાનેર આવી આપઘાત કર્યો વાંકાનેર : ગુરુવારે રાતના નવ વાગ્યાની આસપાસ એક અજાણ્યા આધેડ વ્યક્તિએ શહેરના મચ્છુ નદીના પુલ ઉપરથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા પોલીસ ખાતું દોડી ગયું હતું અને તપાસ શરૂ…

નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ પકડાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે શહેરના રેલવેબ્રિજ નજીકથી જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ જણાની ધરપકડ કરી છે. જાણવા મળ્યા મુજબ આ ત્રણમાં સાગર ભુપતભાઇ ધોળકિયા, ભુપત કાનાભાઈ રાતડીયા અને યુનુસ શરીફભાઈ કૈડા નામના યુવાનનો સમાવેશ…

મહિલાઓ વિશે તમે જાણો છો?

મહિલાઓ પુરુષની સરખામણીમાં વધારે વખત પાંપણો નમાવે છે દરેક મહિલા પોતાનામાં ખાસ હોય છે. અન્યથી અલગ હોય છે, ત્યારે આ જ બાબતને લઇને તમને મહિલાઓ સાથે જોડાયેલા કેટલાક સત્યો જણાવીશું. એક સર્વેક્ષણમાં નિચે મુજબના તારણો નિકળ્યા છે. 0 તમને જાણીને…

વાંકાનેરમાં C.D.P.O.ની બિલ્ડીંગ બનશે

જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેર ખાતે સીડીપીઓનું નવું મકાન બનનાર છે અને આ માટેનું ટેન્ડર પણ બહાર પડેલ છે. આ માટેની ગ્રાન્ટનું હેડ I.C.D.S. ગ્રાન્ટ છે. ટેન્ડર માર્ગ અને મકાન વિભાગ-RBD એ C.D.P.O.નું બાંધકામ નામથી પ્રકાશિત કર્યું છે. આ ટેન્ડર…

વાંકાનેર તાલુકામાં અનુ. જાતિ, અનુ. જનજાતિની વસતિ

વાંકાનેર તાલુકામાં કુલ વસ્તીના 5.11% અનુસૂચિત જાતિ (SC) અને 0.42% અનુસૂચિત જનજાતિ (ST) છે ભારતની વસ્તી ગણતરી છેલ્લે 2011 માં થઇ હતી, દર દશ વર્ષે થતી ગણતરી આ વખતે 2021માં થવાની હતી, જે હજી થઇ નથી. નિચેના આંકડા 2011ની ગણતરી…

પેટ્રોલ પંપ, મોલ, ઝવેરાતના શો-રૂમમાં સીસીટીવી માટે જાહેરનામુ

મોરબી જિલ્લામાં 10 દિવસમાં વ્યવસ્થા કરી લેવા આદેશ કરાયા મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી. તથા પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશ…

પુલ પરથી ઝંપલાવી યુવાનનો આપઘાત

કાર સાઈડમાં મૂકી મૂળ કોઠીનાં યુવાને મોતની છલાંગ લગાવી દીધી વાંકાનેર બાઉન્ડ્રી નજીક પુલ પરથી યુવાને પડતું મૂકી આયખું ટૂંકાવી લીધું હોય, જે આપઘાતના બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ ટીમેં વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ…

ખીજડિયાના અલીભાઈ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગની ફરિયાદ

ટંકારામાં જમીન પચાવી તેના પર દુકાનો ચણી નાખ્યાનો કિસ્સામાં પગલું મોરબીના રાજપર ગામે રહેતા ૫૨ વર્ષીય દિપકભાઈ કરમશીભાઈ મારવણીયાએ આરોપી આમદભાઈ નુરાભાઈ માંડકીયા (રહે. ટંકારા), હનિફભાઈ નુરાભાઈ માડકીયા (રહે. સરકારી દવાખાના પાસે, ટંકારા) અને અલીભાઈ આમદભાઈ બાદી (રહે. ખીજડીયા તા:…

તીથવા ગામે જુગાર રમતા 3 પકડાયા, 2 છનનન

વાંકાનેર તાલુકાના તીથવા ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં તીનપતિ રમી રહેલાઓ સામે કાર્યવાહી કરેલ છે. રાજુભાઇ વાઘજીભાઇ સીતાપરા, મગનભાઇ કશનભાઇ સાંથલીયા અને રમેશભાઇ ખીમજીભાઇ મેસરીયાને રોકડા રૂપિયા 10,400 સાથે રંગે હાથ ઝડપી…

…ત્યારથી અરણીટીંબામાં ભરવાડો રહેતા નથી

બાપા ઉપડયા વાંકાનેર રાજાને રાવ કરવા કુંવરને ઘોડી હાંકવાની મનાઈ થાય નહીં, ઘોડી તો રજપૂતોની ઓળખ કહેવાય રાજાને વાત ખૂંચી. પારખા કરવા પડે. વાત હરીફાઈ સુધી પહોંચી ગઈ અરણીટીંબામાં ધાવડી માતાજીના સ્થાનકે જઈ લીંબા અને તેના બાપાએ લાજ રાખવાની વિનવણી…

Content Copying Forbidden !!

error: Content is protected !!