આઘેડનો મચ્છુ પુલ પરથી આપઘાત
રાજકોટના રહેવાસીએ વાંકાનેર આવી આપઘાત કર્યો વાંકાનેર : ગુરુવારે રાતના નવ વાગ્યાની આસપાસ એક અજાણ્યા આધેડ વ્યક્તિએ શહેરના મચ્છુ નદીના પુલ ઉપરથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા પોલીસ ખાતું દોડી ગયું હતું અને તપાસ શરૂ…