પીએમના કાર્યક્રમ માટે કુંડારીયાની મિટીંગ
હાજરી આપવા વાંકાનેરમાંથી કુલ ૩૦ બસો ફાળવાઇ વાંકાનેર: હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ માટે આવતી કાલે તા. ર૭-૭ ને ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવી રહ્યા છે, ત્યારે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની અધ્યક્ષતામાં વાંકાનેર બોર્ડીંગ ખાતેના ભાજપ કાર્યાલયે એક અગત્યની મિટીંગનું આયોજન…