લાંચ કેસમાં કુવાડવાના તત્કાલીન સરપંચ નિર્દોષ

રાવળા હકકની જમીન મામલે ઠરાવ કરી આપવા લાંચ માંગ્યાનો ચનાભાઇ રામાણી પર આરોપ હતો રાજકોટ: કુવાડવા ગામના તત્કાલીન સરપંચ સામે 5,000ની લાંચ સ્વીકારતા પકડાય ગયેલના ગુનામાં સરપંચને નિર્દોષ ઠરાવી છોડી મુકવા રાજકોટની એ.સી.બી. સ્પેશ્યલ કોર્ટે હુકમ કર્યો છે. કેસની મળેલ…





