કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

નવી શરત-જુની શરતની જમીન શું છે?

આવી જમીનને લગતા વ્યવહારો કંઈ રીતે થઈ શકે, નવી શરતમાંથી જુની શરતમાં ફેરફાર કઈ રીતે થઈ શકે ? જૂની શરતની જમીન એટલે શું ? સામાન્ય રીતે વર્ષોથી સ્વમાલિકી હક્કે, સ્વઉપાર્જીત કે વડીલોપાર્જીત મિલકત ધરાવનાર ખાતેદારની જમીન જૂની શરતની જમીન ગણાય…

એસટી ડેપોના ટ્રાફિક કંટ્રોલર બાદી નિવૃત્ત

વાંકાનેર: વાંકાનેર એસ.ટી. ડેપોમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા અને મૂળ વાંકાનેર તાલુકાના કણકોટ ગામના વતની જલાલ હસન બાદી વય મર્યાદાના કારણે તેઓ 31મી ડિસેમ્બરે નિવૃત્ત થયા છે. તેઓએ ફરઝ પૂરી નિષ્ઠાથી બજાવી છે. 31 ડિસેમ્બરે ફરજના છેલ્લા દિવસે એસટી…

મક્કામાં સોનાના મોટો ભંડાર મળ્યો

માઈનિંગ કંપનીનો દાવો સાઉદી અરબની માઈનિંગ કંપનીએ આ જાણકારી આપતા કહ્યુ છે કે, શોધખોળ દરમિયાન મક્કાના પેટાળમાં સોનાનો જે ભંડાર મળ્યો છે તે 100 કિલોમીટરના દાયરામાં ફેલાયેલો છે. આ કંપનીને 2022માં ખનિજ ઉત્પાદન કરવા માટે લોન્ચ કરવામાં આવી હતી અને…

બગીચા માટે લાંબી રાહ જોવી નહિ પડે

વાંકાનેર વાસીઓને 2024માં પાલિકા તંત્ર બગીચાની ભેટ આપશે, જેમાં વોકિંગ ટ્રેક, જોકિંગ ટ્રેક, યોગાસન, મ્યુઝિકલ ફાઉન્ટન, બાળકો માટે રમત ગમતના સાધનો તેમજ સીસીટીવી કેમેરાથી સજ્જ સંપૂર્ણ ગાર્ડન લોકાભિમુખ કરવામાં આવશે. જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે તે જડેશ્વર રોડ…

ખેડૂતની જણશોને વીજ અકસ્માતે વીમાની માહિતી

જનરલ મેનેજર (એફ એન્ડ એ) પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફિસ, રાજકોટ તરફથી તા. ૧૪-૩-૨૦૨૩ ના બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ નીચે મુજબની વીમા પોલિસી પીજીવીસીએલ દ્વારા ઓરીએન્ટલ જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપની પાસેથી ખરીદ કરવામાં આવેલ છે. સદર વિમા પોલીસીનો લાભ વીજ અકસ્માત…

સલ્ફર ખાતરની ખરીદીની ખેડૂતોને મજબૂરી !

ગુજરાતમાં કુલ ૪૯ લાખ હેક્ટરમાં રવિપાકનું વાવેતર થયુ છે. હાલ ઘઉં, ચણા, રાયડો અને જીરુ જેવા પાકો માટે યુરિયાની માંગ છે. આ સિઝનમાં છોડના વિકાસ માટે હાલ યુરિયા ખાતર નાંખવુ જરૂરી છે. અગાઉ જયારે સિઝનના પ્રારંભમાં વાવેતર શરૂ થયુ ત્યારે…

રેલવેના પ્રશ્નો અંગે વાલજીભાઈની સાંસદને રજુઆત

વાંકાનેર: હસનપરના સામાજીક કાર્યકર વાલજીભાઈ ઉકાભાઈ મદ્રેસાણીયાએ તા: ૦૧-૦૮-૨૦૨૩ના રેલ્વેને લગતા પ્રશ્નો બાબતે સંસદસભ્યશ્રી કેશરીદેવસિંહજી ઝાલા સમક્ષ લેખિત રજુઆત કરી હતી, પાંચ મહિના પહેલા લખાયેલા પત્રના જવાબની અરજદારને રાહ છે. રેલ્વેને લગતા આ પ્રશ્નોની વિગત નીચે મુજબ છે. 1) વાંકાનેર…

અમરાપરમાં 30 જેટલા સીસીટીવી કેમેરા લાગશે

સતાપરના મહિલા સરપંચને પદેથી દુર કરાયા: ગ્રામ પંચાયતમાં ખોટા વાઉચર બનાવ્યા હતા વાંકાનેર: ટંકારા તાલુકાના અમરાપર ગામમાં સીસીટીવી કેમેરા મુકવા માટે મંજૂરી મળી હોવાની માહિતી મળી છે. જાણવા મળ્યા મુજબ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ટંકારા તાલુકાના અમરાપર…

લોકસભામાં એક લાખ મતદારોનો વધારો નોંધાયો

તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ચેમ્બર મળશે વાંકાનેર: દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણી લક્ષી તંત્રમાં ફેરવાયને ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે. જેમાં મોરબી જિલ્લામાં આ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને બુથ વાઇઝ મતદાર સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ…

પશુપાલન માટે મળશે 1 લાખ 60 હજાર રૂપિયા

પશુ શેડ યોજના માટે મનરેગા જોબ કાર્ડ હોવું આવશ્યક સરકાર પશુપાલન માટે 1 લાખ 60 હજાર રૂપિયા આપી રહી છે, અહીંથી અરજી કરો, તમને તરત જ લાભ મળશે, સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયી યોજના ચલાવી રહી છે. આ યોજના…

Content Copying Forbidden !!

error: Content is protected !!