કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

સોળ તલાટી-કમ-મંત્રીઓની બદલી કરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન જ તલાટી મંત્રીઓની બદલીઓનો ઘાણાવો કાઢવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લામાં 74 તલાટીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ઘણા બધા તલાટીઓની માગણી મુજબ જ તેમની બદલી કરવામાં આવી છે. ત્યારે હવે બદલી પામેલા…

હોસ્પિટલમાં માત્ર 2 કલાક દાખલને મળશે ઇન્શ્યોરન્સ

દર્દીએ બસ ધ્યાનમાં રાખવી આ ખાસ વાત હેલ્થ ઈન્શ્યોરન્સ માટે 24 કલાક સુધી હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર નથી હેલ્થ ઈન્શ્યોરન્સ લીધા પછી ક્લેમ સેટલમેન્ટ સંબંધિત સૌથી મહત્વની શરત છે કે, 24 કલાક સુધી હોસ્પિટલમાં એડમિટ થવાનું રહે છે. સામાન્ય રીતે…

ખાંભાળા પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય

લીંબાળા પાસે આવેલ ખાંભાળાનો પાણી પ્રશ્ન હલ કરવામાં ધારાસભ્ય સોમાણીનું યોગદાન વાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ વાંકાનેર તાલુકાનાં લીંબાળા ગામથી ખાંભાળા ગામ સુધી 4 કિલોમીટર પાણીની પાઈપલાઈનનું 16 લાખનાં ખર્ચે કામ મંજુર કરાવ્યું હોય, કાલે તેઓના જ હસ્તે પાઇપલાઇન…

ટંકારામાં મોમીન સમાજ દ્વારા કેમ્પ યોજાયા

નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પમાં 320 દર્દીઓ લાભ લીધેલ મોમીન સમાજ ટંકારા એકતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 320 દર્દીઓ લાભ લીધેલ…

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 31-10-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 480 થી 571 (180) ઘઉં ટુકડા 475 થી 554 (110) બાજરો 380 થી 460 (4) જુવાર 1100 થી…

વાંકાનેરના ભૂતપૂર્વ ફોજદારની સજા કાયમ રહી

સુપ્રીમ કોર્ટમાં સોનારા સહિત ત્રણ પોલીસકર્મીની સજા બહાલ યુવાનનું મુંડન કરી સરઘસ કાઢ્યું હતું જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં 19 વર્ષ પહેલા અનુસુચિત જાતિના યુવાનને પોલીસ સ્ટેશનમાં બેરહેમીથી માર મારી મુંડન કરી સરઘસ કાઢવાના ચકચારી પ્રકરણમાં સંડોવાયેલા ફોજદાર બી.પી.સોનારા સહિતના ત્રણ પોલીસ…

હજારો વૃક્ષોનું કેશરીદેવસિંહજી દ્વારા વાવેતર

વાંકાનેરના રાજવી સ્‍વ.દિગ્‍વિજયસિંહ ઝાલાની સ્‍મૃતિમાં ૨ વર્ષમાં ૮૬ હજાર વૃક્ષોનું વાવેતર એ પ્રશંસનિય પ્રવૃત્તિ વાંકાનેર: વાંકાનેરના રાજવી અને પૂર્વ પર્યાવરણ કેન્‍દ્રીય મંત્રી સ્‍વ. ડો. દિગ્‍વિજયસિંહ પી. ઝાલાની યાદમાં વર્ષ-૨૨માં ૧૬ હજાર વૃક્ષો વાવવામાં આવેલ હતા. ત્‍યારબાદ વર્ષ ૨૦૨૩માં વધુ ૭૦…

ટોળની મહિલાનું ઓપરેશન પછી મોત

પોલીસ ડોક્ટર વિરુદ્ધ FIR લેતા નથી: લોક ચર્ચા વાંકાનેર: મીડિયા અહેવાલો અને મળેલ જાણકારી મુજબ ટંકારા તાલુકાના ટોળ ગામના કનુબેન મહેશભાઈ બાબરીયા વાંકાનેરની એક હોસ્પિટલમાં કોઈ કારણોસર દાખલ થયા અને ઓપરેશનની ના પાડવા છતાંય ઓપરેશન કરી નાખ્યું અને તે બેનનું…

કોના પાપે દિવાળી સમયે જ પાણીકાપ?

બોલો! ફૂટ વાલ્વ ફરતે જામી ગયેલી શેવાળ હટાવવા પાણી બંધ રાખવા લેવાયો નિર્ણય વાંકાનેર પાલિકા દ્વારા તા. ૨૮ થી ૩૧ સુધી સુધી ચાર દિવસ પાણી વિતરણ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવતાં લોકોમાં ભારોભાર નારાજગી વ્યાપી ગઇ છેે, તહેવારો નજીક…

પડતર માગણીઓ ઉકેલાતાં એસટીડેપોમાં ઉજવણી

વાંકાનેર: એસ.ટી. નિગમના કર્મચારીઓની પડતર માંગણી સંદર્ભે સુખદ સમાધાન થતાં વાંકાનેર ડેપોના કર્મચારીઓએ મીઠા મોઢા કરીને તેમજ આતશબાજી કરીને આ ઘડીની ઉજવણી કરી હતી. વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે સવારે ફટાકડા ફોડી, એકબીજાનું મોં મીઠું કરી કરાવી ઉજવણી કરવામાં આવી…

Content Copying Forbidden !!

error: Content is protected !!