કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

પાડધરા – મકતાનપર અને માટેલ – લાકડધારના ટેન્ડર

પાડધરા – મકતાનપરનો 14 કી.મી. રોડ 6 કરોડના ખર્ચે રીપેર થશે વાંકાનેર તાલુકાના બે રોડ ના રિપેરિંગનું કામ હાથ ધરાતા આ વિસ્તારના ગ્રામ્યજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. પાડધરા – મકતાનપર – ઓલ રોડ 0/0 થી 14/0 V.R. કિમીના રિસરફેસિંગ માટે…

પલાંસ રોડ રીપેર માટે 99 લાખ ખર્ચાશે

આ રોડ માટે કુલ ચાર ટેન્ડર બહાર પડયા વાંકાનેર તાલુકાના બહાર પડેલ ટેન્ડરમાં વાંકાનેર પલાસ માથક રોડ માટેના કુલ ચાર ટેન્ડર બહાર પડયા છે. જેમાં નીચે મુજબનો સમાવેશ થાય છે. આ બધા ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ (આવતી કાલની) 16/12/2023 છે.…

તાલુકાના નવ ગામોના સબ સેન્ટરના ટેન્ડર

પીપળીયા રાજ, રાજાવડલા, વરડુસર, રાતીદેવળી, કેરાળા, ભીમગુડા, માટેલ, ઢુવા અને સમઢીયાળાનો સમાવેશ વાંકાનેર: તાલુકાના નવ ગામો માટે સબ સેન્ટર બિલ્ડીંગના રીપેરીંગ માટે ટેન્ડર બહાર પડયા છે, જેમાં પીપળીયા રાજ, રાજાવડલા, વરડુસર, રાતીદેવળી, કેરાળા, ભીમગુડા, માટેલ, ઢુવા અને સમઢીયાળાનો સમાવેશ થાય…

બોગસ ટોલનાકા કેસમાં નરેશ પટેલની ચૂપ્પી !

રાજકોટ : ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં રાજકોટ નજીક આવેલા અમરેલી ગામ ખાતે કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. જે અંતર્ગત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ તકે જ્યારે વાંકાનેર બોગસ ટોલનાકા કેસમાં ઉમિયાધામ…

યુવક મારી બાજુમાં જ પડતા મે ઝડપ્યો: કુંડારીયા

બે કે ત્રણ મીનીટ અફડાતફડી સર્જાઇ પરંતુ તમામ સાંસદો પણ યુવકોને ઝડપવા દોડ્યા હતા સંસદમાં બે યુવકોએ સર્જેલી અફડાતફડીમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ એક યુવકને હિંમતપૂર્વક ઝડપી લીધો હતો. શ્રી કુંડારીયાએ વાતચીતમાં જણાવ્યું કે યુવકને વધુ કાંઇ સ્મોક સ્ટીક છોડવાની…

રાજગઢ ગામે રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તા. 22મીએ ઉજવાશે વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજગઢ ગામે આગામી તારીખ 22 ડિસેમ્બરને ગુરુવારે નવનિર્મિત રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. રાજગઢ ગામે આગામી તા. 22 ડિસેમ્બર ને ગુરુવારે સવારે 9 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તા. 21 ડિસેમ્બર ને…

રાણેકપરમાં ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું

સરકારની વિવિધ યોજનાઓના લાભથી લાભાન્વિત થતાં રાણેકપરના ગ્રામજનો વાંકાનેર: વિકસિત ભારતના સંકલ્પની સાથે સરકારશ્રીની વિવિઘ જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે કાર્યક્રમ યોજાયો…

અમિત કોટેચા હત્યા કેસમાં પીપીની નિમણુંક

સ્પેશ્યલ પી.પી. તરીકે ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાને નિયુક્ત કરાયા ગાળા ગાળી કરવાની ના પાડતા આરોપીઓને અમિતનું વલણ ગમ્યું ન હતું વાંકાનેરમાં થયેલા ચકચારી અમિત કોટેચા હત્યા કેસમાં ખાસ સરકારી વકીલની માંગ કરવામાં આવી હતી. જે અરજી સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા રાજકોટના…

જિલ્લા દૂધ સંઘની માત્ર એક બેઠક પર ચૂંટણી

દશ બિનહરીફ: એકમાત્ર વાંકાનેર-૨ બેઠક પર બે ઉમેદવાર વાંકાનેર -1માં ભાવનાબેન ગોરધનભાઇ સરવૈયા બિનહરીફ જ્યારે વાંકાનેર-2માં જશુબેન કાળુભાઇ કાંકરેચા અને અમીનાબેન ઇસ્માઇલભાઈ પરાસરા વચ્ચે જંગ ગુજરાતમાં પ્રથમ અને એકમાત્ર મહિલાઓ સંચાલિત મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની મુદત પૂરી થતાં…

સફાઈ કામદારોને આવાસ માટે સહાય મળશે

રૂ. ૧,૨૦,૦૦૦ નો ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ ફાયદો વાંકાનેર: રાજ્યના સફાઈ કામદારો તથા તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ મળી રહે તે માટે રાજ્ય મા ડૉ.આંબેડકર સફાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!