ઘરધણી સિંગાપુર ગયા: ઘરે ચોરી થઇ
જીનપરામાં તસ્કરોએ એક જ વિસ્તારમાં ત્રાટકી સાત બંધ મકાનોના તાળાં તોડયા વાંકાનેર: શહેરના ભરચકક વિસ્તાર મનાતા જીનપરામાં ભાટિયા શેરી અને બ્રાહ્મણ શેરીને પણ તસ્કરોએ નિશાન બનાવી એક રાતમાં એકી સાથે સાત મકાનોના તાળા તોડતા રહેવાસીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે…