કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

બેભાન થયેલાને રાજકોટ સારવાર માટે ખસેડાયો

રાજકોટ: ઢુવા-માટેલ રોડ પર બેભાન થયેલા એક શખ્સને રાજકોટ સારવાર માટે ખસેડયા છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે કેપ્ટાઇલ સિરામીક નજીક રહેતાં મુળ બિહારના મોન્ટુભાઇ મહીન્દર સહાની (ઉ.વ.૫૦) રાતે દસેક વાગ્યે ઢુવા-માટેલ રોડ નજીક ભવાની કાંટા પાસે સિરામીકમાં…

પાલિકા પૂર્વ પ્રમુખ વજુભા ઝાલાનું અવસાન: આવતી કાલે બેસણું

વાંકાનેર: અહીંના રાજપુત સમાજના પ્રમુખ તેમજ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ વજુભા સજુભા ઝાલા 84 વર્ષની વયે ટુકી બીમારી બાદ વસંત પંચમીના પાવન દિનની પૂર્વ સંધ્યાએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષોથી રાજપુત સમાજના પ્રમુખ અને જીવનભર સમાજ સેવાના…

વાંકાનેરમાં કોના વાંકે પેન્શન અટક્યા?

વાંકાનેર: અહીંના મામલતદાર કે.વી. સાનિયા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરના સહાય શાખામાં પત્ર લખીને 102 વૃદ્ધોના પેન્શન ફરી શરૂ કરવા જણાવાયું છે… મહત્વની વાત એ છે કે, વાંકાનેર તાલુકાના 102 જેટલા પેન્શનના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવી ન હોવાથી તેઓનું પેન્શન બંધ…

ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં વૃદ્ધનું સારવારમાં મોત

વાંકાનેર: તાલુકાના ગારીડા ગામ પાસે સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા વૃદ્ધ લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા હતા તે સમયે ગેસ લીક થતા બ્લાસ્ટ થયો હતો અને વૃદ્ધ આખા શરીરે દાજી ગયા હતા જેથી તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં…

છાતીમાં દુખાવાથી કુંભારપરાના યુવાનનું મોત

વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા યુવાનને ઘરે હતો ત્યારે શ્વાસ ચડ્યો હતો અને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું… જાણવા મળતી…

વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત કેમ્પ યોજાયો

વાંકાનેર: હાલ ગુજરાતમાં કુલ વસ્તીના 41% લોકોને તમાકુ વ્યસનની આદત છે તેમાં પણ એક ટકાને કેન્સરના લક્ષણો જોવા મળતા હોય છે ત્યારે એસટી નિગમમાં પણ કર્મચારીઓને વ્યસનની આદત હોય છે જેથી આવી બદી દૂર કરવાના હેતુસર વાંકાનેર ડેપો ખાતે સીટી…

મેસરિયા બોર્ડ/ પલાંસ ચોકડીએથી વિદેશી દારૂ પકડાયો

વાંકાનેર: તાલુકાના મેસરિયા ગામના બોર્ડ હાઇવે પરથી એક અને પલાંસ ચોકડીએથી એક શખ્સ પાસેથી વિદેશી દારૂની બોટલો પોલીસ ખાતાએ પકડેલ છે….જાણવા મળ્યા મુજબ ચોટીલા તાલુકાના નાળીયેરી ગામ હેઠલી શેરીમાં રહેતા (1) દક્ષીત ઉર્ફે ધમો ગોંવિદભાઈ મકવાણા (ઉ.22) પાસેથી મેસરિયા ગામના…

રાજાવડલા જુગાર રમતા નવ શખ્સો સામે એફઆઈઆર

ઘીયાવડ અને અરણીટીંબાના શખ્સ પણ સામેલ વાંકાનેર: તા.૦૪/૦૨/૨૦૨૫ના ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસ ખાતાએ નવા રાજાવડલા ગામમાં મફતીયાપરામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 1 ઘીયાવડના, 1 અરણીટીંબાના અને 7 રાજાવડલાના શખ્સોને પકડેલ છે. તેમજ તેમજ રોકડા રૂ.૪૧,૩૦૦/- નો…

વિસીપરામાં સફાઈ કામદારને ફડાકા ઝીંકાયા

નવા રાજાવડલામાં જુગારીઓ પકડાયા વાંકાનેર : શહેરના ધમલપર રોડ ઉપર આવેલ વીસીપરા વિસ્તારમાં નગરપાલિકાના રોજમદાર કર્મચારીને અમારા વિસ્તારમાં આવીને હવા કેમ કરે છે તેમ કહી પાલિકાની રીક્ષામા મુક્કો મારી માથાભારે ઈસમે સફાઈ કામદારને જાતિ પ્રત્યે અપમાનિત કરી ફડાકા ઝીકી દેતા…

મતદાનના 48 કલાક પૂર્વે પછીનું પ્રતિબંધાત્મક જાહેરનામું

સંગીતનો જલસો કે સમુહ ભોજન યોજવા પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામાં આવી છે.મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાનની તા.16 ના રોજ સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી થનાર છે.તેથી મતદાન…

Content Copying Forbidden !!

error: Content is protected !!