કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

રાતીદેવડી અને સરોડીના શખ્સોનો બાઈક અકસ્માત

વાંકાનેર: તાલુકાના રાતીદેવડી ગામે રહેતા અબ્દુલભાઈ મોહમ્મદભાઈ માથકિયા નામના (૫૦ વર્ષ)ના આધેડ વાંકાનેર ખાતે આવેલ નિર્મળા સ્કૂલ નજીકથી બાઈક લઈને જતા હતા, ત્યારે જાણવા મળ્યા મુજબ રસ્તામાં ભૂંડ અચાનક આડુ ઉતરતા તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેથી તેમને ઈજા…

કાગદડીમાં ચોરી: ખરેડી વાડીએ જતા અકસ્માતમાં મોત

રાજકોટ: કાગદડીના વૃધ્ધ તેની પુત્રીની સારવાર કરવા હોસ્પીટલે ગયા અને પાછળથી ત્રાટકેલા તસ્કરોએ રૂ.1.70 લાખ અને બાજુમાં આવેલ ભાઈના ઘરમાંથી પણ હાથફેરો કરી રૂા.1.97 લાખની મતા ચોરી નાસી છુટતા કુવાડવા રોડ પોલીસમથકમાં ફરીયાદ નોંધાઈ હતી… બનાવ અંગે કાગદડી ગામના પાટીયા…

શહેરની મધ્યમાં આવેલ વિસ્તારોને નગરપાલિકામાં સમાવવા માંગ

વાંકાનેર : શહેરની મધ્યમાં તથા શહેરથી અત્યંત નજીક સિટી તલાટી રેવન્યુ હદમાં આવેલા અલગ અલગ દસ વિસ્તારના નાગરિકો દ્વારા વાંકાનેર મામલતદાર અને નગરપાલિકાના ચિફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી આ તમામ વિસ્તારોના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે નગરપાલિકામાં સમાવવા…

રાજવી પરિવાર વચ્ચે મિલકતના વિખવાદનું સમાધાન !

લોકોમાં હર્ષની લાગણી મોરબી: રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA) નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ડી પી મહીડા તથા સચિવ ડી એ પારેખના માર્ગદર્શન હેઠળ મોરબી…

સિંધાવદર: આસોઇ નદી પરના પુલ અંગે તંત્રની બેદરકારી

વાંકાનેર-કુવાડવા મેઇન રોડ પર સિંધાવદર ગામ નજીક આસોઇ નદી પરનો પુલ ડેમેજ થયો છે, જે અંગે જાગૃત પત્રકાર યાકુબ બાદી દ્વારા લાઇવ કવરેજ સાથે તંત્રની આંખ ઉઘાડતો અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ તાત્કાલિક પુલ પરથી વાહનોની અવરજવર બંધ કરી ગાબડુંપૂરવાની કામગીરી…

‘દેશી’નો વેપાર તો ન કરી શક્યા: પકડાઈ ગયા !

વાંકાનેર: અહીં ગાયત્રી મંદિર સામે મફતીયાપરામા બે જણાને દેશી દારૂ વેચવો હતો, પણ ગ્રાહકને બદલે પોલીસ આવી ગઈ હતી… જાણવા મળ્યા મુજબ એક ઇસમે બદન ઉપર કાળા કલરનુ ટી-શર્ટ પહેર્યું હતું, બીજાએ સફેદ જેવો શર્ટ પહેરીને ગાયત્રી મંદિર સામે મફતીયાપરામા…

પાંચદ્વારકામાં જમ્યા બાદ ઝેરી અસરથી 1 નું મોત

4 અસરગ્રસ્ત સારવારમાં વાંકાનેર : તાલુકાના પાંચદ્વારકા ગામે વાડીમાં રહી ખેતમજૂરી કરતા પરિવારને જમ્યા બાદ ફૂડપોઈઝનિંગ થતા એક જ પરિવારના પાંચ લોકોને ઝેરી અસર થયા બાદ પરિવારના મોભી યુવાનનું ઝાડા ઉલટી બાદ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ પરિવારના એક બાળક…

સિંધાવદર પેટા આરોગ્ય કેન્દ્રનું National Quality Assurance Standards ટીમ દ્વારા ચેકીંગ

વાંકાનેર: તા. 08/03/2024 ના રોજ વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંધાવદરના તાબા હેઠળના આયુષ્યમાન આરોગ્ય મંદિર સિંધાવદર (પેટા આરોગ્ય કેન્દ્ર) ખાતે નેશનલ લેવલથી આરોગ્યની તમામ સેવાઓનું મોનીટરીંગ અને ચેકીંગ માટે ( National Quality Assurance Standards) ટીમ આવેલ…જિલ્લા QAMO શ્રી હાર્દિક…

કારમાં દારૂનો જથ્થો લઇ જતા બે ઝડપાયા

વાંકાનેર વાળાનું નામ ખુલતા વધુ તપાસ ટંકારા તાલુકાના રોહીશાળા-નેકનામ રોડ પરથી ક્રેટા કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઇ જતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે દારૂ-બીયર અને કાર સહીત ૭.૩૯ લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં…

નાયબ મામલતદારને વિમાની રકમ વ્યાજ સહિત મળી

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જહેમત લાગી મોરબી: અહીં મામલતદાર કચેરીમાં સર્વીસ કરતા નાયબ મામલતદાર જયદિપસિંહ ઝાલાએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કું.માંથી મેડીકલ વિમો ઉતરાવેલ હતો. તેઓને પગની તકલીફ થતા વિમા કાં.એ વિમો આપવાની ના પાડતા તેઓએ…

Content Copying Forbidden !!

error: Content is protected !!