ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ધાબળાનું વિતરણ
લોકોમાં સેવાકીય પ્રવૃત્તિની પ્રસંશા વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર દ્વારા દાતાઓના સહયોગ થકી શિયાળાની શરૂઆતમાં આવતા દિવસની કડકડતી ઠંડીમાં ઉપયોગી થાય તેવા આશયથી જરૂરીયાત મંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યમાં શ્રી ગઢીયા હનુમાન મિત્ર…