કણકોટ: વાડામાં ઘાસચારામાં આગથી નુકશાન

સરતાનપર રોડ પરથી વરલી ભક્ત પકડાયો વાંકાનેર: તાલુકાના કણકોટ ગામમાં બપોરના સમયે ગામ નજીક આવેલ સારદીયા પ્રકાશભાઈ ધનજીભાઈના ગામ નજીક આવેલ ઢોર બાંધવાના વાડામાં કડબ, પશુના ઘાસચારાના જથ્થા પરથી પસાર થતા વિજ તાર તૂટીને પડતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી…



