મંદિરની દિવાલે ટેકો આપી બેસવાની ના પાડતા માર
વિસીપરાના ચાર સામે ફરિયાદ વાંકાનેર: વિસીપરામાં આવેલ માતાજીના મંદિરની દિવાલે ટેકો આપી બેઠો હોય, તે બાબતે ઠપકો આપતા લાકડાના ધોકાથી માર મારવાની બાબતે ફરિયાદ થઇ છે…જાણવા મળ્યા મુજબ વાંકાનેર વિશીપરા સમશાનવારી શેરીમાં રહેતા અને છુટક મજુરી કરતા મનીષભાઈ જગદિશભાઈ ભાટી…





