ખીજડિયાના અલીભાઈ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગની ફરિયાદ
ટંકારામાં જમીન પચાવી તેના પર દુકાનો ચણી નાખ્યાનો કિસ્સામાં પગલું મોરબીના રાજપર ગામે રહેતા ૫૨ વર્ષીય દિપકભાઈ કરમશીભાઈ મારવણીયાએ આરોપી આમદભાઈ નુરાભાઈ માંડકીયા (રહે. ટંકારા), હનિફભાઈ નુરાભાઈ માડકીયા (રહે. સરકારી દવાખાના પાસે, ટંકારા) અને અલીભાઈ આમદભાઈ બાદી (રહે. ખીજડીયા તા:…