જ્યાં ઇતિહાસ રચાય છે અને રેકોર્ડ તૂટે છે…
શું તમે તમારા બાળક માટે શ્રેષ્ઠ શાળા શોધી રહ્યા છો, તો પસંદગી કરતી વખતે શાળા પરિણામના આંકડા અને સાબિતી ચોક્કસ જોજો.

* સંસ્કૃતિ વિદ્યાલય જ ઉત્તમ શા માટે ?
શાળાના પરિણામ આધારિત મુદ્દાઓ:
* મર્યાદિત સંખ્યામાં ઉચ્ચતમ પરિણામ (MARCH–2026):
આ વર્ષ પણ ધોરણ 12–કોમર્સ વાંકાનેર તાલુકાના ટોપ–10 તેજસ્વી વિદ્યાર્થીઓ માથી 3 વિદ્યાર્થીઓ તો સંસ્કૃતિ વિદ્યાલય ના જ છે.

* વિદ્યાર્થીઓની સંખ્યા = 79
પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા = 77
90 થી વધુ PR મેળવનાર = 28
90 થી વધુ ટકા મેળવનાર = 10
* ધોરણ-10 માં મર્યાદિત સંખ્યામાં અદભૂત પરિણામ (MARCH- 2025):
0 કુલ વિદ્યાર્થીઓની સંખ્યા = 99
0 પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા = 97
0 90 થી વધુ PR મેળવનાર = 35
0 90 થી વધુ ટકા મેળવનાર = 17
ઐતિહાસિક અને અજોડ સિદ્ધિઓ (MARCH- 2025):


સંસ્કૃતિ વિદ્યાલયની વિદ્યાર્થિનીએ 99.99 PR સાથે સમગ્ર ગુજરાત માં સ્થાન મેળવીને ઇતિહાસ સર્જ્યો.
કોમેર્સ શિક્ષણમાં સંસ્કૃતિ વિદ્યાલય જ સર્વોપરી કેમ?
સંસ્કૃતિ વિદ્યાલયમાં સંચાલકો જ શિક્ષકો હોવાથી શિક્ષકો બદલવાની સમસ્યા રહેતી નથી જેથી અનુભવી તથા કાયમી શિક્ષકોની ટીમ દ્વારા યોગ્ય માર્ગદર્શન અને પરિણામ-લક્ષી તૈયારીને કારણે જ વાંકાનેરમાં કોમર્સ માટે સંસ્કૃતિ વિદ્યાલય પ્રથમ પસંદગી બની છે.
સંસ્કૃતિ વિદ્યાલય
લુહારવાડી પાછળ, રેલ્વે પુલ પાસે, ચંદ્રપુર રોડ, નેશનલ હાઈવે, વાંકાનેર.
સંપર્ક: મુસ્તાક સર – 98254 43850,
નીઝામ સર – 97252 54268
ધોરણ-11 કોમર્સમાં 06/05/2026 થી પ્રવેશ શરૂ…
LKG,HKG,બલવાટિકા,ધો. 6,7,8 અને 9 માં પણ પ્રવેશ શરૂ…

