કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વઘાસીયાના મહિલાને મારામારીમાં ઇજા: સારવારમાં

ગઈ જિલ્લા પંચાયતની ચંદ્રપુરની સીટનું પરિણામ

વાંકાનેર: ગઈ જિલ્લા પંચાયતની ચંદ્રપુરની સીટ પર કુલ 3 ઉમેદવારો મેદાનમાં હતા, કુલ 15 ગામડામાં 27 બુથ હતા, 18854 મતો પડયા હતા, કોંગ્રેસના ઉમેદવાર કાશીપરના લુંભાણી મંજુબેન કરસનભાઈનો 915 મતથી વિજય થયો હતો, ગામના બુથ અને બુથ દીઠ ક્યા ઉમેદવારને કેટલા મત મળ્યા હતા, તેની વિગત નીચે મુજબ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!