કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

ગઈ જિલ્લા પંચાયતની રાજાવડલાની સીટનું પરિણામ

વાંકાનેર: ગઈ જિલ્લા પંચાયતની રાજાવડલાની સીટ પર કુલ 3 ઉમેદવારો મેદાનમાં હતા, કુલ 18 ગામડામાં 27 બુથ હતા, 16212 મતો પડયા હતા, કોંગ્રેસના ઉમેદવાર પીપળીયા અગાભીના જાડેજા જ્યોતિબા હરદેવસિંહનો 1288 મતથી વિજય થયો હતો, ગામના બુથ અને બુથ દીઠ ક્યા ઉમેદવારને કેટલા મત મળ્યા હતા, તેની વિગત નીચે મુજબ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!