વાંકાનેર: ગઈ જિલ્લા પંચાયતની રાતીદેવળીની સીટ પર કુલ 2 ઉમેદવારો મેદાનમાં હતા, કુલ 13 ગામડામાં 28 બુથ હતા, 19279 મતો પડયા હતા, બીજેપીના ઉમેદવાર સિંધાવદરના શેરસીયા ઝાહીરઅબ્બાસ યુસુફભાઈનો 673 મતથી વિજય થયો હતો, ગામના બુથ અને બુથ દીઠ ક્યા ઉમેદવારને કેટલા મત મળ્યા હતા, તેની વિગત નીચે મુજબ છે….





