બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આવેલ ગાત્રાળનગરમાં રહેતા રમેશભાઈ બાંભવાનો પંદર વર્ષનો દીકરો ઉદયભાઇ રમેશભાઈ બાંભવા સિંધાવદર ગામ પાસે આવેલ પાનીયા ચેકડેમમાં ડૂબી ગયો હતો, જેથી તેનું મોત થયું હતું, જે બાદ મૃતકની લાશને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
Menu Close
- પેરોલ પર છૂટેલ કેદી ફરી હાજર ન થતા ફરિયાદ
- ચંદ્રપુર ગામેથી પોલીસ ખાતાને ‘ઈંગ્લીશ’ મળી આવ્યો
- દીઘલીયામાં અવાડામાં પાણી ઓછું હોવાની બબાલ
- સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મજ્યંતી ઉજવાઈ
- શહીદ સૈયદ મંજુરહુશૈન બાવાસાહેબનો ઉર્ષ મુબારક
- ઝાલા વંશના વીરતા, વૈભવ અને વિકાસની અમર ગાથા
- ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ
Latest News
Menu Close
Latest News
- પેરોલ પર છૂટેલ કેદી ફરી હાજર ન થતા ફરિયાદ
- ચંદ્રપુર ગામેથી પોલીસ ખાતાને ‘ઈંગ્લીશ’ મળી આવ્યો
- દીઘલીયામાં અવાડામાં પાણી ઓછું હોવાની બબાલ
- સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મજ્યંતી ઉજવાઈ
- શહીદ સૈયદ મંજુરહુશૈન બાવાસાહેબનો ઉર્ષ મુબારક
- ઝાલા વંશના વીરતા, વૈભવ અને વિકાસની અમર ગાથા
- ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ
- પેરોલ પર છૂટેલ કેદી ફરી હાજર ન થતા ફરિયાદ
- ચંદ્રપુર ગામેથી પોલીસ ખાતાને ‘ઈંગ્લીશ’ મળી આવ્યો
- દીઘલીયામાં અવાડામાં પાણી ઓછું હોવાની બબાલ
- સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મજ્યંતી ઉજવાઈ
- શહીદ સૈયદ મંજુરહુશૈન બાવાસાહેબનો ઉર્ષ મુબારક
- ઝાલા વંશના વીરતા, વૈભવ અને વિકાસની અમર ગાથા
- ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ
Menu Close