લુણસરીયાના દરબાર યુવાનને વ્યાજખોરોનો ત્રાસ

૧૦% વ્યાજ ચૂકવવા છતાં ખોટી ધમકીઓ વાંકાનેર: તાલુકાના લુણસરીયા ગામના દરબાર યુવાનને ધંધામાં નુકશાની જતા અને લગ્ન તારીખ નજીક આવતા જરૂર પડતા મોરબીના એક ઓળખીતા પાસેથી રૂ.૬,૦૦,૦૦૦/- અને વધુ રૂપીયાની જરૂર પડતા ઓળખીતાના ઓળખીતા પાસેથી રૂ.૫,૦૦,૦૦૦/- વ્યાજ ૧૦% લેખે લીધેલ,…




