આઇટીઆઇ બિલ્ડીંગ, નવા/જૂના વઘાસિયા રોડ અને માટેલના વિકાસકામો મંજૂર
આઇટીઆઇ બિલ્ડીંગનું રીનોવેશન , નવા/જૂના વઘાસિયા રોડનું નવીનીકરણ અને માટેલમાં આંગણવાડી નંદઘર બનશે વાંકાનેર ખાતે આઇટીઆઇ બિલ્ડીંગના નવીનીકરણ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર 11/2/2023 ના રોજ બહાર પડયું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 27/02/2023 છે, આ કામ 66.70 લાખ…