કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

છૂટક ખેત મજૂરી કરતા વરડુસર ગામે દંપતીનો સજોડે આપઘાત

ત્રણ પુત્ર અને એક પુત્રીએ માતાપિતાની છત્રછાયા ગુમાવી: કારણ અકબંધ વાંકાનેર તાલુકાના વરડુસર ગામે છૂટક ખેતમજૂરી કરતા દંપતીએ અગમ્ય કારણોસર સજોડે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા નાના એવા વરડુસર ગામમાં અરેરાટી મચી જવા પામી છે.સાથે જ દંપતિના આત્યંતિક પગલાંથી…

સગાને મળવા ગયેલા સિંધાવદરના શખ્સનું રાજકોટમાં મૃત્યુ

પત્નિ સાથે ઉભા હતા અને બીજા બાઇકે ઠોકર મારી વાંકાનેરના સિંધાવદરમાં રહેતાં એક પરપ્રાંતીય શખ્સ રાજકોટ નાના મવા રોડ જીવરાજ પાર્ક નજીક ટીલાળા ચોકડી પાસે પોતાનું બાઇક ઉભું રાખી પત્નિ સાથ ઉભા હતાં, ત્યારે અન્ય બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર…

પ્રતાપચોકના મહેન્દ્રભાઈને વડસર તળાવ પાસે કાર હડફેટે અકસ્માત થયો

જડેશ્વરથી પરત ફરતા થયેલ અકસ્માતમાં પુત્રને પણ ઈજા પહોંચી: કાર ચાલક સામે ફરિયાદ વાંકાનેરના રહેવાસી પિતા-પુત્ર બાઈક પર બેસીને જડેશ્વર તેમજ ભંગેશ્વર મંદિરે દર્શન કરવા ગયા હોય, ત્યારે કાર ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારતા પિતા અને પુત્રને ઈજા પહોંચી હતી;…

ભલગામમાં અગિયાર દીકરીઓના સમુહ લગ્ન સાથે મેડીકલ કેમ્પ પણ યોજાયો

સમ્યક સિનિયર સિટીઝન ક્લબ, અમદાવાદ અને બાજ એન્જીનીયર્સ એસોસીએશન-ગુજરાતનો સહયોગ સાંપડયો વાંકાનેરના ભલગામ ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બંને હયાત નથી અથવા…

ટ્રેકટર સહાય યોજના: 50 ટકા સુધીની સબસીડી

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી શરૂ: જાણો અરજી કેમ કરવી ? ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ માટે આઇ-ખેડુત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી એટલે કે તારીખ 22/04/2023 થી તા. 31/05/2023 સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ માટે ખુલ્લુ…

માટેલ ગામ ખાતે ખોડિયાર મંદિરે સફાઈ અભિયાનનો પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. આ અંતર્ગત સીએમ ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા આજથી 24 તીર્થસ્થાનમાં સફાઈ અભિયાન શરૂઆત કરવામાં આવી છે. જેને પગલે મોરબી જિલ્લામાં પણ માટેલ ગામ ખાતે સફાઈ અભિયાન…

Content Copying Forbidden !!

error: Content is protected !!