કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category બાંધકામ

વાંકાનેરના જુગાર રમવા મોરબી ગયા પણ પકડાયા

વીજ ચેકિંગમાં શહેરમાં વીજ ચોરી ઝડપાઇ: સાત લાખનો દંડ વાંકાનેરના ત્રણ શખ્સો મોરબીમાં જાણવા મળતી વિગત મુજબ ગેસ્ટ હાઉસ રોડ ના ખૂણે આવેલ શક્તિ ચોક રીક્ષા સ્ટેન્ડ પાસે ચલણી નોટ આધારે જુગાર રમતા પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી, ત્યારે…

પવનચક્કી વિરુદ્ધ વાલાસણના વલીભાઈ હાઇકોર્ટમાં

પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટના જસ્ટીશે કારણ દર્શક નોટિસ જારી કરી ફરતી બ્લેડના લીધે માનસિક તણાવની ખેડૂતની ફરિયાદ, એર સ્પેસ વપરાશ માટે 5 લાખનું વળતર માગ્યું વાંકાનેર: રાજકોટની ભુજ વિન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડને પવન ચક્કી બનાવવાના હેતુથી જમીન ફાળવવાના મોરબીના કલેક્ટરના…

વિખુટી પડેલ બાળકીને વાલીને સોંપી

વાંકાનેર તાલુકા પોલીસની સરાહનીય કામગીરી વાંકાનેર તાલુકાના પોલીસની હદમાં આવેલા બાઉન્ડ્રી વિસ્તાર જ્યાં સતત વાહનોની અવરજવર રહે છે તે સમય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિગમાં હોય અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો નેશનલ હાઇવે પરની હોટલ પર ચા પાણી નાસ્તો…

અમરસર ગામે જાહેર માર્ગોની સફાઈ કરાઇ

‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ હેઠળ આયોજન સમગ્ર રાજ્યમાં અત્યારે ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાનમાં બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ રહ્યા છે. મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. વાંકાનેર તાલુકાના અમરસર ગામે…

તહેવારના દિવસોમાં બહાર ફરવા જાવ તો..

વાંકાનેર પોલીસ સ્ટેશનની અપીલ તહેવારના દિવસોમાં બહાર ફરવા જવાનું થાય તો આટલી બાબતોનું ધ્યાન રાખજો. ♦ આપનું ઘર વ્યવસ્થિત લોક કરીને જવું. ♦ ઘરમાં દાગીના કે કોઈ કિંમતી ચીજ વસ્તુઓ રાખવી નહિ. ♦ કિંમતી વસ્તુઓ સુરક્ષિત જગ્યા એ કે લોકરમાં…

હજારો વૃક્ષોનું કેશરીદેવસિંહજી દ્વારા વાવેતર

વાંકાનેરના રાજવી સ્‍વ.દિગ્‍વિજયસિંહ ઝાલાની સ્‍મૃતિમાં ૨ વર્ષમાં ૮૬ હજાર વૃક્ષોનું વાવેતર એ પ્રશંસનિય પ્રવૃત્તિ વાંકાનેર: વાંકાનેરના રાજવી અને પૂર્વ પર્યાવરણ કેન્‍દ્રીય મંત્રી સ્‍વ. ડો. દિગ્‍વિજયસિંહ પી. ઝાલાની યાદમાં વર્ષ-૨૨માં ૧૬ હજાર વૃક્ષો વાવવામાં આવેલ હતા. ત્‍યારબાદ વર્ષ ૨૦૨૩માં વધુ ૭૦…

લુણસરીયા જીલ્લામાં સૌથી વધુ સ્વચ્છ ગામ

ર008માં રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અન્વયે ગુજરાત રાજ્યમાં બે મહિના સુધી ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેનો હેતુ માત્ર એ જ…

ITIમાં વ્યસનની જાગૃતિ અર્થે સ્પર્ધા યોજાઈ

વક્તૃત્વ હરીફાઈમાં વાંકાનેર અર્બન હેલ્થ સેન્ટર આયોજિત કાર્યક્રમમાં ૧૨ વિદ્યાર્થીઓએ આપ્યું તમાકુના નુકશાન અંગે વક્તવ્ય વાંકાનેર : અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર દ્વારા આઈ.ટી.આઈ. કોલેજ વાંકાનેર ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે વક્રુત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં…

ક્ષત્રિય સમાજ દ્વારા રેલી: શસ્ત્રોપૂજન

વાંકાનેર: વાંકાનેર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પર્વ ઉપર વર્ષોની પરંપરા મુજબ ભવ્ય રેલી કાઢીને શીતળા માતાજીના મેદાનમાં પહોંચીને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયને શહેરમાંથી રેલી કાઢતા તેમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું…

રાતીદેવરી ગુરુકૃપા કન્સટ્રક્શન તરફથી દશેરાની હાર્દિક શુભેચ્છા

આજના શુભ દિવસે વાંકાનેર તાલુકાના રાતીદેવરીના ગુરુકૃપા કન્સટ્રક્શન- લખમણભાઈ હરિભાઈ પરમાર તથા મુકેશકુમાર લખમણભાઈ પરમાર દશેરાની હાર્દિક શુભેચ્છા પાઠવે છે :અમને સહકાર આપવા વિનંતી: કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને…

Content Copying Forbidden !!

error: Content is protected !!