ભોજપરા, વઘાસિયા, રાજાવડલા ગામે લોકડાયરો યોજાયો
સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકોને માહિતી અપાઈ વાંકાનેર : મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં જનજાગૃતિ વધે, સમાજમાં સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી નિયમાનુસાર કરવામાં…