વ્યાજખોરી સામેની ગુજરાત પોલીસની કામગીરી સરાહનીય છે
માનવીનું જીવન અનિશ્ચિતતાથી ભરપૂર હોય છે, અનેક સામાજિક પ્રસંગો ઉકેલવાના હોય છે, કુદરતની લાગતી થપાટો સામે ઝઝુમવાનું હોય છે, વિપરીત સંજોગોમાં ટાંચી આવક સામે લાચાર બની રૂપિયા વ્યાજે લે છે. જુવાન દીકરીના લગ્ન હોય કે ઘરનો કોઈ સભ્ય બિમાર પડે,…