કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મિટિંગ મળી

મોરબી જિલ્લામા સંગઠનને વધુ મજબૂત કઈ રીતે થાય; એ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી વાંકાનેર: તા: 31/05/2023 નાં રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા મિટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી જિલ્લામા સંગઠનને વધુમાં વધુ મજબૂત કઈ…

હજયાત્રીઓના ડબલ ભાડા બાબતે હાઈકોર્ટમાં અરજી

આ વર્ષે સાઉદી રીયલ આપવામાં ન આવતા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી અમદાવાદ: દર વર્ષે લાખો મુસ્લિમો હજ યાત્રા કરવા જતા હોય છે. જો કે આ વર્ષે જે હજીઓ હજ યાત્રા પર જવાના છે, તેમના પૈસા ડબલ વસૂલવામાં આવતા ગુજરાતના…

સખી મંડળ દ્વારા બહેનો બન્યા આત્મનિર્ભર

બહેનો તેમના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે વાંકાનેર : વાંકાનેરના મહિલાઓ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતનું આગવું ઉદાહરણ બની રહ્યા છે. મોરબીની મહિલા શક્તિ સખી મંડળો સાથે જોડાઈને બહેનો સરકારના આર્થિક અને સામાજિક સહકાર થકી સમાજમાં એક અલગ…

સામાન્ય પ્રવાહ: વાંકાનેર ટોપ-10 વિદ્યાર્થીઓ

ગુજરાત બોર્ડ રિઝલ્ટ 73.27 % જયારે વાંકાનેર કેન્દ્રનું 84.82 % ઘી મોડર્ન સ્કૂલના 10 અને બોર્ડમાં 5 વિધાર્થીનો સમાવેશ: વાંકાનેરમાં પ્રથમ સ્થાને આજરોજ જાહેર થયેલ ધો. 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં સમગ્ર વાંકાનેર ટોપ – 10 માં સૌથી વધુ 10-10 વિદ્યાર્થીઓ…

તમાકુ નિષેઘ દીવસે ગુરુશીબીર યોજાઇ

કુટુંબના સભ્યોને તમાકુના દુષણથી મુકત કરવા અપીલ કરી મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેરના સહયોગથી આઇ.ટી.આઇ. ખાતે વાંકાનેર ખાતે ગુરુશીબીરનું આયોજન તમાકુ નિષેધ દિવસ અંતર્ગત ગુરુ શીબીર રાખવામાં આવેલ. જેમાં બાળકોને તમાકુના વ્યસનથી થતી શારીરિક/માનસિક/આર્થિક અસરો…

દલડીના આધેડનું હાર્ટએટેકથી મૃત્યુ

વાંકાનેર તાલુકાના દલડી ગામે સવારે 10:30 11:00 વાગ્યાની આસપાસ દુકાને બેઠેલા આધેડ અચાનક ઘણી પડ્યા હતા અને સ્થાનિક ડોક્ટર બોલાવતા તેમને મેજર એટેકનો હુમલો હોવાનું જણાવ્યું હતું. તેમને દલડીથી વાંકાનેર ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, ત્યાં ડોક્ટરે તપાસતા તેમને મૃત…

PSI પાસેથી 2000ની નોટ લેવાની દુકાનદારે ના પાડી

બૂટ ખરીદીના બિલમાં સ્વીકારવાની ના પાડતા ફરિયાદ થઇ રાજકોટ: છેલ્લા બે સપ્તાહથી 2000ની ગુલાબી નોટ લોકોને અવનવા અનુભવ કરાવી રહી છે, ત્યારે વાંકાનેર તાલુુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI બી.પી. સોનારાને પણ રાજકોટમાં કડવો અનુભવ થયો. નોંધનીય છે કે સમગ્ર…

જિ. પં.ની સભામાં નાની સિંચાઈ કૌભાંડ મુદ્દે ગરમાગરમી

નવઘણભાઈ મેઘાણી દ્વારા ઠીકરયાળા ગામના તળાવ જોખમી હોવાની રજૂઆતો કરવામાં આવી મોરબી : મોરબી જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં સિંચાઈ કૌભાંડ મુદ્દે ગરમાગરમી જોવા મળી હતી. જો કે આક્ષેપ અને બચાવ કામગીરી વચ્ચે સિંચાઇના એક પણ કામની વાત થઈ શકી…

રૂ. 53 લાખનું કૌભાંડ થયાનું સ્વિકારતા ડીડીઓ

ભ્રષ્ટાચારનું ઘર એટલે વાંકાનેર? અત્યાર સુધી કેમ ખબર ન પડી ? અંદાજે 25થી 30 લાખની રિકવરી : અન્ય વિભાગોમાં પણ કૌભાંડ થતા અલાયદી તપાસ મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ તેમજ અન્ય ગ્રાન્ટ હડપ કરી જવાના કિસ્સામાં…

વૃદ્ધા લાપતા બનતા પરિવારે શોધખોળ આદરી

વાંકાનેરના સ્વામી વિવેકાનંદનગરમાં રહેતા વૃદ્ધાની ભાળ મળે તો મોબાઈલ નંબર ૯૯૨૫૭ ૪૩રર૧ ઉપર સંપર્ક કરવો વાંકાનેરના સ્વામી વિવેકાનંદનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધા લાપતા થયાની ઘટના સામે આવી છે. આ મામલે તેમના પતિ દ્વારા વાંકાનેર સીટી પોલીસમાં પણ અરજી કરવામાં આવી છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!