કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

હજયાત્રીઓની 4 જૂને પહેલી ફ્લાઈટ

23મી જૂને છેલ્લી ફ્લાઈટ રહેશે. કુલ 24 ફ્લાઈટ મારફત યાત્રીઓ રવાના થશે મુંબઈની સરખામણીએ અમદાવાદથી જનારા યાત્રીઓ પાસેથી 68 હજાર જેટલી વધુ રકમ વસૂલાઈ રહી છે ગાધીનગર: ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, ચોથી જૂને ગુજરાતના હજયાત્રીઓની પહેલી…

આખો દિવસ AC ની હવા ખાનારાઓ સાવધાન!

નહીં તો આ 5 રોગો શરીરને બગાડે છે હવે મોટાભાગના લોકોના ઘરોમાં એર કંડિશનર એટલે કે એસી લગાવવામાં આવ્યા છે. એમાં કોઈ શંકા નથી કે એસી આપણને સખત ગરમીથી બચાવવામાં ઘણી મદદ કરે છે અને મે-જૂનની ગરમીમાં ડિસેમ્બર-જાન્યુઆરી જેવી ઠંડીનો…

વાંકાનેર પાલિકાના સત્તાધીશો આટલું કરશે?

વરસાદ પડે તે પહેલા રોડ વચ્ચોવચ્ચના ચરેરા, ગટર માટે ખોદાયેલા ખાડા, વધેલા ડામરના જામી ગયેલા પોપડા અને પુલના નીચે બેસતા ગાળા તરફ ધ્યાન આપો વાંકાનેર શહેર, તાલુકા અને તાલુકા બહારથી આવતા અનેક વાહનચાલકો માટે વાંકાનેર શહેરના ખખડધજ રોડ- રસ્તાઓ માથાના…

મંજુરીવાળા અધૂરા કામો પૂરા કરો: ધારાસભ્યશ્રી

એકાંતરા પાણીની વિતરણ વ્યવસ્થા ગોઠવો: બાગ બગીચા, મુખ્ય માર્ગો, શેરી ગલીઓ, પુલ અને નાલાઓના અધૂરા કામોને ઝડપથી પૂર્ણ કરો વાંકાનેર શહેરના લોકોની સુખાકારીમાં વધારો થાય અને વિકાસને વેગ મળે તે માટે ધારાસભ્ય દ્વારા પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારને વહીવટી મંજૂરી…

પતાળિયા પુલથી વિવેકાનંદ સ્ટેચ્યુનો રોડ નવો બનાવો

હાઇવેથી રાજકોટ જવા માટેના એક માત્ર આ અગત્યના રોડને તાકીદે નવો બનાવવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેનની રજૂઆત વાંકાનેર: લાંબા સમયથી મગરમચ્છની પીઠ સમાન બનેલ તથા અનેક અકસ્માતો માટે જવાબદાર રહેલ વાંકાનેર શહેરના પતાળીયા પુલ (રાજકોટ રોડ) થી વિવેકાનંદ સ્ટેચ્યુ (દોશી…

આજે જેઠી ઝબૂકે તો બોતેરીયું નિકળે

જો વીજળી થાય તો 72 દિવસ સુધી અનરાધાર વરસાદ ન થાય, જો આકાશમાં વીજ ન ઝબુકે તો સમયસર ચોમાસાનું આગમન થાય; તેવું ખેડૂતોનું અનુમાન જૂનાગઢ : આજે તા. 22ના જેઠ સુદ બીજ છે. બીજના દિવસે રાત્રીના સમયે આભમાં વીજળી થાય…

હજયાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પ સંપન્ન

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ખાતે આવેલ મોહંમદી લોકશાળા ખાતે ગઇકાલે વાંકાનેર સિવિલ હોસ્પિટલ તથા પીર મશાયખ હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે મોરબી જિલ્લાના હજયાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં હજયાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા…. ખાનગી ટુર તથા…

ખોરાણાના યુવકનો પત્નીના ત્રાસથી આપઘાત

હજી તો એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા માંનો આક્ષેપ: પુત્રને કોઈએ ઝેરી દવા પીવડાવી લટકાવી લીધો છે. મરનારનો મોબાઈલ પણ ગૂમ છે રાજકોટ નજીક કુવાડવા પાસે આવેલા ખોરાણા ગામે રહેતાં અને એક વર્ષ પહેલા જ લગ્ન કરનાર યુવાન…

આરોગ્યનગર અને મિલપ્લોટમાં સીસી રોડ બનશે

આરોગ્યનગર શેરી નં 4 થી 7 અને નવી હાઉસિંગ સોસાયટી આડી શેરી, અમરપરા સોસાયટી વિવિધ વિસ્તાર, ગોડાઉન રોડ ડબલ ચાલી શેરી નં. 1 અને 2 નો સમાવેશ વાંકાનેર શહેરમાં જ્ઞાનગંગા શાળા શેરી નં 4 થી 7 આરોગ્યનગર વિસ્તાર, ફોર્ચ્યુન ઇનપ…

છ ગામોમાં નવી પંચાયત ઓફિસ બનશે

પ્રતાપગઢ, વાલાસણ, કણકોટ, દેરાળા, માટેલ અને રાજગઢનો સમાવેશ વાંકાનેર તાલુકાના નિચે મુજબના ગામોમાં પંચાયત ઓફિસ બનાવવા માટેના 2 નંબરના ગ્રામ પંચાયત ઓફિસ ફ્રેમ સ્ટ્રક્ચરના બાંધકામ માટે એક કામ પાછળ અંદાઝે તેંત્રીસ લાખના ટેન્ડર બહાર પડી ચુક્યા છે. આ ટેન્ડરની છેલ્લી…

Content Copying Forbidden !!

error: Content is protected !!