કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

લાંચ લેતા ઝડપાયેલ સણોસરા ગામના સરપંચ પુત્રના જામીન નામંજૂર કરતી મોરબી કોર્ટ

રૂ. ૧,૫૦,૦૦૦/-ની લાંચ લેતા મોરબી એસીબીએ ઝડપી પાડયો હતો રાજકોટના સણોસરા ગ્રામ પંચાયતનાં સરપંચનો પુત્ર રૂ. ૧,૫૦,૦૦૦/-ની લાંચ લેતા મોરબી એસીબીએ ઝડપી પાડયો હતો જેમાં આરોપીએ શ્રીનાથજી પોલીટેકના સેડનો કામ કરવા મજૂરી અપાવવા ફરીયાદી પાસેથી લાંચ માંગી હતી અને તે…

બિનખેતી પરવાનગીમાં હવે બાંધકામની સમય મર્યાદા દૂર

ત્રણ વર્ષમાં બાંધકામ પૂર્ણ ન થાય તો શરતભંગ નહીં ગણાય: સરકારનો મહત્વનો નિર્ણય હવેથી ખેતીની જમીન અને બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ) ઉપરાંત મકાનો, ફલેટ, એપાર્ટમેન્ટ, દુકાનો, ઓફિસો જેવી તમામ સ્થાવર મિલકતો માટે પણ પેઢીનામું બનાવી આપવાની જોગવાઈ કરાઈ ગાંધીનગર તા.16…

સદ્દગુરૂ આનંદ આશ્રમ ખાતે હરિચરણદાસજી મહારાજની પુણ્યતિથિથી ઉજવાશે

રકતદાન કેમ્પ, બટુકભોજન, હનુમાન ચાલીસા સમૂહપાઠ સહિતના કાર્યક્રમોનું શનિવારના આયોજન વાંકાનેર -રાજકોટ રોડ પર આવેલ સદ્દગુરૂ આનંદ આશ્રમ ખાતે આગામી તા.18ને શનિવારના રોજ બ્રહ્મલક્ષ્મી સદ્દગુરૂદેવ સ્વામી હરીચરણદાસજી મહારાજની પ્રથમ પુણ્યતિથિ અનેકવિધ કાર્યો થકી આખો દિવસ ઉજવાશે, તેમાં વાંકાનેર ગાયત્રી શકિત…

23 કે 24 માર્ચે ચાંદ દેખાશે: માર્ચ મહિનામાં 31 વર્ષ પછી રમઝાન આવી રહ્યો છે

છેલ્લો રોઝા આ વર્ષે સૌથી લાંબો 14 કલાક 39 મિનિટનો રહેશે: ઈદ એપ્રિલના ચોથા સપ્તાહમાં 23 કે 24 માર્ચે ચાંદના દેખાવા સાથે રમઝાન માસની શરૂઆત થશે. રમઝાન માટેના કેલેન્ડર જારી કરવામાં આવ્યા છે અને મસ્જિદોમાં નમાજ પછી કેલેન્ડર આપવામાં આવી રહ્યા છે. આ…

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

આજે અને ૧૯ માર્ચના રોજ સંભવિત કમોસમી વરસાદને ધ્યાને લઈ માર્ગદર્શિકા જાહેર કરાઈ વધુ જાણકારી કે મદદ માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર: ૧૮૦૦ ૧૮૦૧ ૫૫૧ નો સંપર્ક કરવા જણાવાયું મોરબી : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા. ૧૬/૦૩/૨૦૨૩ અને…

હાઇવે પર પાંચથી છ દુકાનોના તાળા તુટ્યા: પોલીસ ફરિયાદ થઇ નથી

મોનાલી ચેમ્બરની આજુબાજુની દુકાનોના તાળા તુટ્યા, તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ ગતરાત્રીના વાંકાનેર શહેર નજીક હાઇવે પર આવેલ મોનાલી ચેમ્બરની આજુબાજુની પાંચથી છ દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને આઈએમપી મહિન્દ્રા ટ્રેક્ટર, સરદાર ટ્રેક્ટર, ચિરાગ પાન, કમ્બર ટ્રેડિંગ,…

યાર્ડમાં જગ્યાના અભાવે જીરૂ, કપાસ અને ઘઉં સિવાયની કૃષિ જણસોની ઉતરાઈ બંધ

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે તા. ૧૫ માર્ચથી તા. ૧૭ માર્ચ સુધી સાંજના ૧૦ થી શેડમાં જગ્યા થશે ત્યારથી ઉતરાઈ ચાલુ કરવામાં આવશે હવામાન વિભાગની કમોસમી વરસાદની તા. ૧૬ માર્ચથી તા. ૧૮ માર્ચ સુધીની આગાહી હોવાથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા વાહનમાં…

વસુંધરા ગામે ગેરકાયદે બેલાની ખાણ ઝડપાઇ

11 લાખની ખનીજ ચોરી મામલે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ, ચકરડી અને ઇલેક્ટ્રિક મોટર જપ્ત મોરબી જિલ્લામાં ખનીજ ચોરો બેફામ બન્યા છે ત્યારે વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે બેલાની ગેરકાયદે ખાણમાં લાઇમ સ્ટોનની રૂપિયા 11 લાખથી વધુની ખનીજ ચોરી અંગે વાંકાનેર…

અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા વિશેષ ભાડા સાથે સમાન સમય, માળખા અને રૂટ પર લંબાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે…

Content Copying Forbidden !!

error: Content is protected !!