સૌરાષ્ટ્રના 115 જળાશયો સૌની યોજનાથી ભરવા નિર્ણય
970થી વધુ ગામોના ખેડૂતોને લાભ : ખેડૂતોને પુરતું પાણી મળશે : 1.52 લાખ ઘનકુટ પાણી ઠલવાશે : કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ અમદાવાદ : સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરવા નિર્ણય લેવાતા ખેડૂતોને રવી પાક માટે…