ચેક રીટર્ન કેસમાં તહોમતદારને નિર્દોષ ઠરાવતી વાંકાનેર કોર્ટ
નાના ભાઈએ મોટા ભાઈ ઉપર કરેલી ફરિયાદમાં નિર્દોષ છૂટ્યા રાજકોટ,તા. ૪ : રૂા. ૫.૫ લાખના ચેક રીટર્ન કેસમાં તહોમતદારને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ વાંકાનેર કોર્ટે કર્યો હતો. સદર બનાવની હકિકત એવી છે કે આ કામના તહોમતદાર જગદીશભાઇ કેશુભાઇ પરમારને…