કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વાંકીયામા મોબાઈલ મામલે ખાર રાખી યુવાનને છરી ઝીકાઈ

વાંકાનેર : તાલુકાના વાંકીયા ગામે મિત્રનો મોબાઇલ ફોન જોવા લીધા બાદ આરોપીએ ફોન પરત નહિ આપતા મિત્રએ મદદ કરી આ ફોન પરત અપાવતા આરોપીએ છરીના ઘા ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી શાહરુખભાઈ…

જીતુ સોમાણીને મંત્રીમંડળમાં સ્થાન મળશે? વાંકાનેરમાં ગુંજતો સવાલ

શુભેચ્છકો બે-સબરીથી  ઇન્તજાર કરી રહ્યા છે કે ક્યારે ફોન આવે અને ક્યારે અમે ફટાકડા ફોડીએ         ગુજરાતની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે 12 ડિસેમ્બર 2012ના રોજ ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. પીએમ મોદી, અમિત શાહ અને ભાજપના મોવડી…

આધાર કાર્ડ અપડેટ કરો, નહીંતર સરકારી યોજનાઓનો લાભ નહીં મળે

દરેક નાના-મોટા કામમાં તેની જરૂર પડે છે આ થી તેને દરેક સમયે અપડેટ રાખવું પણ જરૂરી છે         જો તમારું આધાર કાર્ડ અપડેટ નથી તો તેને ઝડપથી અપડેટ કરો. નહીંતર તમે સરકારી યોજનાઓનો લાભ લેવાથી વંચિત રહી જશો. યુનિક આઈડેન્ટિફિકેશન…

ટ્રેન મારફત અજમેર જનારા કૃપયા ધ્યાન આપે

કેટલીક ટ્રેનો રદ તો કેટલીક  ડાયવર્ટ: બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર હતી કેટલીક ટ્રેનોને અસર થશે ઉત્તર રેલવેના દિલ્હી વિસ્તારમાં આવેલા પટેલ નગર રેલવે સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર હતી કેટલીક ટ્રેનોને…

તાજી જન્મેલી બાળકીને ત્યજનાર જનેતા પોલીસને મળતી નથી

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે બનેલ આ બનાવ લોકોમાં કાનાફૂસી         લગભગ એક મહિના પહેલા વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે રહેતા યુનુસભાઈ અલીભાઈ માથકિયાની અગાસી ઉપર વહેલી સવારે કોઈ અજાણી સ્ત્રીએ બાળકીને જન્મ આપી નવજાત બાળકીને ત્યજીને નાસી જતા આ ઘટનાની જાણ…

નગારે ઘા: તાલુકા પંચાયતમાં એક વ્યક્તિ બે જગાએ નોકરી કરે છે ?

વાંકાનેર તાલુકા પંચાયતમાં પટ્ટાવાળા કમ ડ્રાઈવર : સાચું હોય તો શરમજનક         આજકાલ નોકરી મેળવવી કેટલી અઘરી છે એ સૌ કોઈ જાણે છે, ત્યારે વાંકાનેરમાં તાલુકા પંચાયતના પટ્ટાવાળાએ જ દીકરાને તાલુકા વિકાસની ગાડી ચલાવવા કોન્ટ્રાકટ બેઇઝ પર નોકરીએ રાખ્યા બાદ…

વાંકાનેર શહેર અને તાલુકાના કયા ગામડામાં કયા ઉમેદવાર ને કેટલા મત મળેલા?

વાંકાનેર તાલુકાના સો ગામડા અને વાંકાનેર શહેર સહિત 192 બુથમાં જે જે ઉમેદવારને જેટલા મત મળેલા તેની યાદી નીચે મુજબ છે

ગઈ અને આ ચૂંટણીની ઉમેદવારોને મળેલ મતની તુલના

પીરઝાદાને વાંકાનેર અને રાજકોટના ગામડાઓના વિસ્તારમાંથી નબળો પ્રતિસાદ મળ્યો વાંકાનેર ધારાસભા મત વિસ્તારની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ (મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા)ને 60,383 મત મળ્યા, આપ (વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી)ને 53,110 મત મળ્યા, જયારે ભાજપને 80,226 મત મળ્યા, આમ 19,843 (લગભગ 20…

કોંગ્રેસને બહુ ઓછા મત મળ્યા માત્ર સાઈંઠ હજાર આસપાસ

આપના વિક્રમભાઈનો દેખાવ ધાર્યા કરતા ઘણો સારો રહ્યો: અન્ય ઉમેદવારો મળીને 5600 મતમાં સમેટાયા         વાંકાનેર ધારાસભા મત વિસ્તારની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસનો દેખાવ ખુબ જ નબળો રહ્યો અને આપનો દેખાવ ધાર્યા કરતા ઘણો સારો રહ્યો. કોંગ્રેસ (મહમદજાવિદ અબ્દુલ મુતલીબ…

Content Copying Forbidden !!

error: Content is protected !!