હસનપરમાં બકરા ચરાવવાની ના પાડતા મારામારી
બે યુવક ઈજાગ્રસ્ત: રાજકોટ દવાખાનામાં હાથમાં પહેરવાના કડાથી માર માર્યાનો આક્ષેપ વાંકાનેર: તાલુકાના હસનપર ગામની સીમ આવેલ ખેતરમાં બકરા ચરાવવાની ના પાડતા મારામારી થઇ હતી, જેમાં બે યુવક ઈજાગ્રસ્ત થયા હતા. પશુપાલન કરતો ગોવિંદ અને ખેત મજૂરી કરતો અમરા સરૈયા…



