ટંકારામાં 28 મેના ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

18 થી 35 વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો યોગ્ય મોરબી: જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.28-5-25 ના રોજ સવારે 11 કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ…

