ટંકારા: પાણીની કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત

ટંકારા: અહીં સિમ વિસ્તારમાં રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ કુંડીમાં પડી ડૂબી જતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા મુકેશભાઈ રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ રહેતા નારાયણભાઈ ડાવરનો ત્રણ વર્ષનો પુત્ર વીકીભાઈ વાડીએ કુંડીમાં…




