કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

તીથવાના અહમદભાઈ અભરામભાઇ શેરસીયા (મોટા માસ્તર)

એમણે બે વખત કુરાનશરીફ હાથે લખેલ છે તીથવાના અહમદભાઈ ‘મોટા મોટા માસ્તર’ના હુલામણા નામથી ઓળખાય છે, તેમની સાથે થયેલ મુલાકાતથી તેમનો આછો પરિચય જાણીએ. એમણે શિક્ષણ ક્ષેત્રે ઝીંદગી ખર્ચી છે, એમ કહેવામાં ખોટું નથી. શિક્ષક હોવાને નાતે ઘટતી ઘટનાઓની નોંધ…

24 પશુઓના મોત, હાલ સુધી માનવમૃત્યુના સમાચાર નથી

વાંકાનેરમાં આજે સવારે છ વાગ્યા પછીથી વરસાદ શરુ થયો રાજ્યમાં 22 લોકોને ઈજા થઈ છે: કાલથી નુક્સાનીની સર્વે થશે શરૂ : રાહત કમિશનર વાંકાનેર: બિપરજોય વાવાઝોડાએ દ્વારકા અને કચ્છમાં તબાહી મચાવી છે. જો કે હાલ આ વાવાઝોડાની આંખની પાકિસ્તાનમાં પ્રવેશવાની…

જીનપરાની યુવતી ઘરે કેમિકલ પી ગઈ

વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતી એક યુવતી કેમિકલ પી જતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતી અવનીબેન હિતેશભાઈ દલસાણીયા (25) નામની મહિલા ઘરે કોઈ કારણોસર ટર્પેન્ટાઈન પી જતાં સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલએ…

ગુંદાખડામાં બેલુ માથે પડતા બાળકી ઈજાગ્રસ્ત

સર્વ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ વાવાઝોડાને કારણે ભારે પવનના લીધે વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગમે સીમમાં આવેલ એક વાડીમાં એક મકાનનું બેલુ માથે પડતા 13 વરસની એક તરૂણીને ઈજાઓ પહોંચી હતી. આથી તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જાણવા મળ્યા…

લુણસર નજીક સેનેટરીવેર્સ ફેક્ટરીના પતરા તૂટ્યા

ભારે પવનથી પતરાની સાથે કાચાપાકા માલને પણ નુકશાની મોરબી : વાવઝોડાનું કાઉન્ટ ડાઉન વચ્ચે તેજ પવનથી વાંકાનેરના લુણસર પાસે આવેલ સેનેટરીવેર્સ ફેક્ટરીમાં નુકશાની થઈ હોવાના અહેવાલ મળે છે. ભારે પવનને કારણે સેનેટરીવેર્સ કારખાનાના પતરા તૂટ્યા હતા સાથે જ કાચાપાકા માલને…

કારખાના નજીક યુવાનને ઝેરી જનાવર કરડયું

વાંકાનેર હાઇવે સરતાનપર ઉપરના સુકુન પ્લસ નામના કારખાના નજીક ગઈ કાલે સાંજે કોઈ ઝેરી જનાવર કરડી જતા જીતેન્દ્ર લઘુરામ પરમાર નામના 32 વર્ષ ના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. એ અંગે નોંધ થતા મોરબી એ ડિવિઝન…

હાઇવે ઉપર સ્વીફ્ટ ચાલકે બાઇકને હડફેટે લીધું

બે ઇજાગ્રસ્ત: પ્રેમજીનગર નજીક નો બનાવ વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર પ્રેમજીનગર નજીક સર્વિસ રોડ ઉપર પુરપાટ ઝડપે નીકળેલ જીજે – 36 – B – 5036 નંબરના સ્વીફ્ટ ચાલકે જીજે – 36 – AA – 5632 લઈને જતા ફરિયાદી રાજેશભાઇ…

લાડલા ટ્રાવેલ્સની સ્થળાંતરીતો માટે ફ્રી પરિવહન

ફ્રી સેવાની જાહેરાત કરાઈ વાંકાનેર : વાંકાનેરમાં વાવાઝોડામાં સ્થળાંતરીતોના પરિવહન માટે લાડલા ટ્રાવેલ્સ દ્વારા ફ્રી સેવા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ ટ્રાવેલ્સ દ્વારા કોરોના વખતે પણ ફ્રી સેવા અપાઈ હતી. ઉપરાંત કોઈ પણ નાત જાતના…

લીંબાળામાં લોકોને આશ્રય સ્થળે ખસેડાયા

કોઠી પી.એચ.સી.દ્વારા લોકોનુ મેડીકલ તપાસ કરવામા આવ્યુ મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના પ્રા.આ.કે. કોઠી ના ગામ લિબાળાધાર, ગારીયા તથા ખંબાળા આસપાસના ગામના જુપડપટ્ટી અને વાડી વિસ્તારના કાચા મકાનવાળા લોકો કે જેમને વાવાઝોડા દરમીયાન તકલીફ સર્જાય શકે છે, તેવા ૭૫ જેટલા લોકોને…

જેતપરડા રોડ પર સિરેમિકના પતરા તૂટી પડયા

વાવાઝોડાના આગમન પહેલા અસરો વર્તાઈ રહી છે. મંગળવારે સાંજથી વરસાદી માહોલ અને ભારે પવન વચ્ચે મોદી રાત્રીના થોડો વરસાદ વરસ્યો હતો, જેમાં સિરામિક ફેકટરીના ઉડીને તૂટી પડયા હતા. વાંકાનેરના જેતપરડા રોડ પર મંગળવારે રાત્રે ભારે વરસાદ પડયો હતો. જેના પગલે…

Content Copying Forbidden !!

error: Content is protected !!