મિલપ્લોટમાં ફાટક પર બ્રિજની જરૂર
બંધ ફાટકથી સમય બગડવાને લીધે લોકો કંટાળી ગયા છે વાંકાનેર રેલવે સ્ટેશને આવતી જતી કે અહીંથી પસાર થતી ટ્રેનોના કારણે માર્ગ પર આવતા ફાટક અવાર નવાર બંધ રહેતા લોકો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. ખાસ કરીને મિલપ્લોટ કે વીશીપરાના લોકોને…