શ્રમયોગીએ કાયમી કરવા કરેલો કેસ રદ

દલીલ: વન ખાતાના શ્રમયોગીએ સળંગ 240 દિવસની કામગીરી કરેલ નથી મોરબી વન વિભાગમાં રોજમદાર ઉપર કામગીરી કરતા શ્રમયોગીએ કાયમી કરવા અને કાયમીના લાભ મેળવવા દાખલ કરેલો કેસ રાજકોટ ઔદ્યોગિક અદાલતે ફગાવી દીધો છે.આ કેસની હકીકત મુજબ નાયબ વન સંરક્ષક મોરબી…


