અરણીટીંબા તલાવડીની પાસે રહે છે
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે યુવાનને રાત્રીના મારામારીના બનાવમાં ઈજા થઇ હતી….



જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા ઋત્વિક ભરતભાઈ સંતોલા નામના ૨૦ વર્ષના યુવાનને તા.૧૩ ના રાત્રીના દસેક વાગ્યાના અરસામાં તેના ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતા વાંકાનેરની હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીંથી વધુ સારવાર માટે તેને મોરબીની સિવિલે લઇ જવામાં આવ્યો હતો. જેથી પોલીસમાં જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મળેલ માહિતી મુજબ તે બે ભાઈ છે અને અરણીટીંબા તલાવડીની પાસે રહે છે…

